Webdunia - Bharat's app for daily news and videos

Install App

મની પ્લાંટની સૂકી પાન કરે છે આ સંકેત

Webdunia
મંગળવાર, 6 એપ્રિલ 2021 (15:49 IST)
વધારેપણું લોકોના ઘરોમાં મની પ્લાંટ રખાય છે. કહેવાય છે કે ઘરમાં ધનમાં વૃદ્ધિમાં સહયોગ કરે છે. પણ ઘરમાં મની પ્લાંટ રાખો છો તો કેટલીક વાતોનો ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટ્લેકે કઈ દિશામાં રાખવું અને કઈ દિશામાં ન રાખવું. તે સિવાય છોડની સારવારથી સંકળાયેલી કેટલીક વાતોને જાણવું બહુ જરૂરી છે. આજે અમે તમને જણાવી રહ્યા છે. એવા જ કેટલીક વાતો વિશે 
 
મની પ્લાંટને હમેશા તમારા ઘરની અંદર જ રાખવું. તેને ક્યારે પણ ઘરની બહાર ન રાખવું. જો તે બહાર લગાવી રહ્યા છો તો તેને કવર કરીને રાખવું. 
 
મની પ્લાંટને કયારે પણ નાર્થ ઈસ્ટ દિશામાં નહી રાખવું જોઈએ. કહેવાય છે કે આ દિશામાં રાખવું મની પ્લાંટ ઘરમાં ધનમાં વૃદ્ધિની જગ્યા હાનિ કરાવી શકે છે. આ જ નહી તેનાથી પરિવારના સભ્યોની સ્વાસ્થય પણ ખરાબ હોય છે. 
 
જો મનીપ્લાંટ અહીંથી વધી નહી રહ્યા છો તો ત્યાંથી કાપી લો. પણ તેની મૂળને ન ઉખાડવું અને ન જ તેમની પાનને જમીન પર પડવા દેવી. વાસ્તુ મુજબ મની પ્લાંટની પાનના નીચે પડવું સારું નહી ગણાય છે. 
 
કહેવાય છે કે મની પ્લાંટને રોજ પાણી પાવું જોઈએ અને તેની સારી રીતે દેખભાલ કરવી જોઈએ. એવી માન્યતા છે કે મની પ્લાંટની સૂકી પાન અશુભ ગણાય છે. અને આ ઘરની સારી આર્થિક સ્થિતિની તરફ સંકેત નહી કરે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે પી લો આ સૂકા પાંદડાની ચા, તે ઝડપથી શુગર ઘટી જશે

Korean food and drinks- આ કોરિયન ડ્રિંકસ ઉનાળાને ખાસ બનાવશે

શું તમને ઉનાળામાં ઠંડક અને તાકાત બંનેની જરૂર છે? આ છાશ એક પરફેક્ટ પસંદગી છે.

ઉનાળા માટે ઘરેલું ઉપાય! કયા રંગના માટલામાં ઠંડુ પાણી થશેશે, કાળું કે લાલ

Baby Names- તમારા નાના બાળક માટે આ કેટલાક Unique Names અને સુંદર નામો છે

વધુ જુઓ..

નવીનતમ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

આગળનો લેખ
Show comments