suvichar

Tapi River- તાપીનો જન્મ દિવસ- તાપીના સંબંધમાં 7 તથ્ય

Webdunia
શુક્રવાર, 16 જુલાઈ 2021 (14:44 IST)
16 જુલાઈ 2021 શુક્રવારે તાપી જયંતી ઉજવાશે. આ દેશની મુખ્ય નદીઓમાંથી એક છે. તાપીનો જન્મોત્સવ આષાઢ શુક્લ સપ્તમીને ઉજવાય છે આવો જાણીએ આ નદીના 7 તથ્ય 
 
1. તાપીનો ઉદભવ- તાપી નદી મધ્ય ભારતની એક નદી છે જેનો ઉદભવ બેતૂલ જિલ્લાના સતપુડા પહાડ શ્રૃંખલામાં સ્થિત મુલતાઈ તાલુકાના એક નાદર કુંડથી હોય છે. મુલતાઈને પહેલા મુલતાપી કહેતા હતા જેનાથી તાપી નદીના નામનો જન્મ થયું. વિષ્ણુ પુરાણ મુજબ તાપીનો ઉદભવ ઋષ્ય પહાડથી ગણાય છે. 
 
2. કેટલી લાંબી છે આ નદી- તાપી નદીની કુળ લંબાઈ આશરે 724 કિમી છે. નદી ક્ષેત્રને ભૂગર્ભીય રૂપથી સ્થિર ક્ષેત્રના રૂપમાં ગણાય છે. જેની ઔસત ઉંચાઈ 300 મીટર અને 1800 મીટરના વચ્ચે છે. આ 65300 વર્ગ કિલોમીટર ક્ષેત્રનો વિસ્તાર કાઢે છે.
 
3. તાપી નદીંના ઉદભવ તો ઘણી સહાયક નદીઓ છે પરંતુ તેમાંની મુખ્ય છે પૂર્ણા નદી, ગિરના નદી, પાંજરા નદી, વાઘુર નદી, બોરી નદી અને અનાર નદી.

4. ખંભાતના અખાતમાં જોડાય છે: આ નદી પૂર્વથી પશ્ચિમમાં વહે છે અને ખંભાતના અખાતમાં સમુદ્રમાં જોડાય છે. સુરતનો સવાલીન બંદર આ નદીના મુખમાં છે. નદી ના પ્રવાહન રસ્તામાં મધ્યપ્રદેશના મુલ્તાઇ, 
નેપાનગર, બેતુલ અને બુરહાનપુર, ભુસાવલ, નંદુરબાર, નાસિક, જલગ્રામ, ધુલે, અમરાવતી, અકોલા, બુલધના, મહારાષ્ટ્રમાં વસીમ અને ગુજરાતમાં સુરત અને સોનગઢ શામેલ છે. તાપીની સતપુડાની પહાડીઓ 
અને ચીખલદરા ખીણોમાંથી વહે છે. તેના મુખ્ય જળસંગ્રહથી 201 કિ.મી. વહી ગયા પછી તાપી પૂર્વી નિમાડ પહોંચે છે. પૂર્વી નિમાડમાં પણ, 48 કિ.મી.ની સાંકડી ખીણોમાંથી પસાર થયા પછી, તાપી 242 કિ.મી.નો સાંકડો રસ્તો પસાર કર્યા પછી 129 કિલોમીટરના પર્વતીય વન રસ્તાઓમાંથી કચ્છમાં પ્રવેશ કરે છે.પછી ખંભાતના અખાતમાં મળે છે.
 
5. તાપી નદીનો ધાર્મિક મહત્વ - પૌરાણિક ગ્રંથમાં તાપી નદીને સૂર્યદેવની દીકરી ગણાયુ છે કહે છે કે સૂર્યદેવએ તેમની ભીષણ ગરમીથી પોતાને બચાવવા માટે તાપી નદીને જન્મ આપ્યુ હતું. તાપી પુરાણ મુજબ કોઈ પણ વ્યક્તિને બધા પાપથી મુક્તિ મળી શકાય છે . તે ગંગામાં સ્નાન કરે છે નર્મદાને નિહારે છે અને તાપીને યાદ કરે છે. તાપી નદીનો મહાભારત કાળમાં પણ ઉલ્લેખ મળે છે. તાપીની મહિમા જાણી સ્કંદ પુરાણમાં મળે છે. 
 
6. સિંચાઈમાં ઉપયોગ: તાપી નદીના પાણીનો ઉપયોગ સામાન્ય રીતે સિંચાઈ માટે થતો નથી.
 
7. કુંડ અને જળધારા - તાપી નદીમાં સેંકડો પૂલ અને જળધારા છે જેને લાંબા ખાટલામાં વણાતી દોરડાથી પણ માપી શકાય તેમ નથી. તાપીની મુલ્તાઈમાં જ  7 કુંડ છે- સૂર્યકુંડ, તૃપ્તિ કુંડ, ધર્મ કુંડ, પપ કુંડ, નારદ કુંડ, શનિ કુંડ, નાગા બાબા કુંડ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments