Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ રાશિવાળા હોય છે મહત્વાકાંક્ષી પોતાને બીજાઓની સામે સિદ્ધ કરે છે બેસ્ટ

Webdunia
સોમવાર, 18 ઑક્ટોબર 2021 (07:53 IST)
દરેક વ્યક્તિ કામના પ્રત્યે સમર્પિત અને મહત્વાકાંક્ષી હોય છે. આ ગુણ માત્ર કેટલાક જ લોકોમાં હોય છે. કામમાં પોતાને સમર્પિત કરવુ અને સખ્ય મેહનત લક્ષ્ય પ્રાપ્તિના રસ્તાને સરળ બનાવે છે. કહેવાય છે કે લક્ષ્ય પ્રાપ્તિની પ્રક્રિયા વ્યક્તિને વિનમ્ર બનાવે છે. જાણો કઈ રાશિના લોકો હોય છે સૌથી વધારે મહ્ત્વકાંક્ષી 

1. સિંહ જ્યોતિષશાસ્ત્રમાં સિંહ રાશિવાળાને સૌથી વધારે મહ્ત્વાકાંક્ષી ગણાયુ છે. આ લોકો તેમના લક્ષ્યને મેળવવા માટે ભરપૂર કોશિશ કરે છે. આ બીજાની સામે પોતાને બેસ્ટ સિદ્ધ કરવાની ઈચ્છા રાખે છે. આ 
સ્વભાવ આ દયાળુ અને મદદગાર હોય છે. 
 
2. મકર- આ રશિના લોકો મોટા-મોટા સપના જુએ છે. તે તેમના સપનાને સત્ય કરવાની બાબતમાં ખૂબ મહત્વાકાંક્ષી હોય છે. આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મેહનત કરે છે. 
 
3. વૃષભ- જીવનમાં સફળતા મેળવવા આ રાશિના લોકો જિદ્દી હોય છે. તે તેમના સપનાને લઈને ખૂન ઈમોશનલ હોય છે. તે જે વસ્તુને ઠાની લે છે તેને પૂર્ણ કરીને જ બેસે છે. 
 
4. મિથુન- આ રાશિના જાતક કરિયર ઓરિએટેંડ હોય છે. તે તેમના કામમાં નિપુણ હોય છે. તેનો આ સ્વભાવ લક્ષ્ય મેળવવામાં મદદ કરે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

સાપ્તાહિક રાશિફળ- 9 સેપ્ટેમ્બર થી 15 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

8 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

7 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે ગણેશ ચતુર્થીનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે બાપ્પાની કૃપા

6 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે કેવડાત્રીજનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે શિવ-પાર્વતીની કૃપા

5 ઓગસ્ટનુ રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ઈશ્વરની અઢળક કૃપા

આગળનો લેખ
Show comments