Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Jaya Parvati Vrat- ગૌરી વ્રત: જવારા વાવવાની રીત

gauri vrat javara
ગૌરી વ્રત પહેલા અષાઢ સુદ પાંચમે કન્યાઓ સાત પ્રકારના ધાન જેમાં ઘઉં, જવ, તલ, મગ, તુવેર, ચોળા તેમજ અક્ષત લઇ છાબડામાં માટી અને ખાતર નાખી જવારા ઉગાડવામાં આવે છે. 
- પરિવારના સભ્યો જવારા ઉગાડવામાં મદદ કરે છે. 

ALSO READ: ગૌરી વ્રત માં શું ખાવું જોઈએ
- છાણીયું ખાતર નાંખેલી માટીમાં વાવવામાં આવે છે  તેમાં રોજ જળનું સિંચન કરાતું.
- - અષાઢી અગિયારસ સુધી સુંદર છાબડામાં જવારા તૈયાર થઇ જાય છે. - ત્યાર બાદ વ્રતનો પ્રારંભ થતાં જ અષાઢી અગિયારસથા ભગવાન શંકરનેને યાદ કરી એ જવારાની રૂ-કંકુ-ચોખા પૂજાપા સાથે પૂજાઅર્ચના કરવામાં આવે  છે. 
- કન્યાઓ ધાન્યનું, ખેતીનું મહત્વ સમજે તે દૃષ્ટિએ પણ જવારાની પૂજા કરવામાં આવે છે.
ALSO READ: Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

જવારા વાવવાની વિગતવાર રીત નીચે મુજબ છે:

જરૂરી સામગ્રી: માટીનું નાનું કુંડું (પાળા), સ્વચ્છ માટી, ઘઉં અથવા જવના દાણા, અને પાણી.પલાળવા:

વાવણીના આગલા દિવસે સાંજે ઘઉં અથવા જવને પાણીમાં પલાળી રાખો.
ALSO READ: મોળાકત ની વાનગીઓ
વાવવા: કુંડામાં પવિત્ર અને કાંકરી વગરની માટી ભરો. તેમાં પલાળેલા દાણા સરખી રીતે પાથરી દો અને ઉપરથી હળવી માટીનું પડ લગાવો.
ALSO READ: ગોરમા ની આરતી
પાણી આપવું: દરરોજ સવારે અને સાંજે તેમાં હળવું પાણી છાંટો (દાણા બહાર ન નીકળે તેનું ધ્યાન રાખવું).પૂજા વિધિ:

આ સાથે ગૌરી વ્રતના સમયગાળા  દરમિયાન બાળાઓ ઉપવાસ કરે છે. ત્યારબાદ પૂનમના છેલ્લા દિવસે જાગરણ કરે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 23 જુલાઈ 2026