Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ

Webdunia
રવિવાર, 20 ફેબ્રુઆરી 2022 (18:00 IST)
આપનો આક્ષેપ છે કે રાજ્યમાં 567 કરોડનું શૌચાલય કૌભાંડ આચરાયું છે, આ કૌભાંડ જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓથી જ થાય છે. અગાઉની વિજય રૂપાણી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકારમાં કૌભાંડ થયા છે.
 
હાલ "આમ આદમી પાર્ટી કિસાન સંગઠન" દ્વારા શૌચાલયમાં થયેલા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જેમાં ગાંધીનગરમાં બેઠેલા કદાવર નેતાઓની છત્ર છાયા નીચે ભ્રષ્ટ અધિકારી અને કૌભાંડી નેતાઓની મિલીભગતથી 567 કરોડથી વધારેનું કૌભાંડ થયાની આશંકા છે. કૌભાંડ આચરવા માટે લાભાર્થીઓના ડોક્યુમેન્ટમાં સ્પેલિંગ, કેટેગરી અને ઘરના અન્ય સભ્યના નામ બદલી અનેક વખત ઉપયોગ કરવામાં આવ્યો છે. એક જ શૌચાલય ને બે થી ચાર વખત બતાવી એક જ શૌચાલયના બેથી ચાર વખત પૈસા ચૂકવાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

ગુજરાતી જોક્સ - બળદને ગાય

વધુ જુઓ..

નવીનતમ

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આ ઉપાયો માસિક દરમિયાન દુખાવો અને ગુસ્સાને કંટ્રોલ કરી શકે છે

Cake Recipe- બેટર માત્ર 1 મિનિટમાં તૈયાર થઈ જશે, ઘરે જ બનાવો સ્પોન્જ કેક

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

આગળનો લેખ
Show comments