Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભણસાલીની પદમાવત ગુજરાતમાં રિલીઝ નહીં થાય - રૂપાણીનું નિવેદન

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (09:34 IST)
દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીરસિંહ સ્ટારર ફિલ્મ 'પદ્માવતી' નામ બદલીને 'પદ્માવત' કરી 25 જાન્યુઆરીના રોજ રીલિઝ કરવાની જાહેરાત થઈ ગઈ છે. હાલ સંજય લીલા ભણશાલીની આ ફિલ્મને લઈને દેશભરમાં વિરોધ થયો છે અને 25 જાન્યુઆરી પણ થિયેટરમાં તોડફોડ થાય તેવી પૂરી શક્યતા છે. સેન્સર બોર્ડ પ્રમુખ પ્રસૂન જોષી પાસે આ ફિલ્મમાં 26 કટ્સની માંગણી કરવામાં આવી હતી પરંતુ તેમણે પાંચ સુધારા સાથે આ ફિલ્મને પાસ કરી દીધી છે.12 જાન્યુઆરીના રોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, 'ગુજરાતમાં ફિલ્મ પદ્માવત રીલિઝ થશે નહીં'. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ચૂંટણી પહેલા ગત વર્ષના નવેમ્બર માસમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં ફિલ્મ રીલિઝ પર પ્રતિબંધ મુક્યો હતો. હાલ તેમણે આ પ્રતિબંધ ચાલુ રહેવાની જાહેરાત કરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments