Webdunia - Bharat's app for daily news and videos

Install App

Video: વરઘોડાને બદલે નનામી નીકળી

Webdunia
ગુરુવાર, 19 મે 2022 (15:37 IST)
ઉદયપુરમાં થયેલા અકસ્માતમાં વરરાજાનું દર્દનાક મોત થયું છે. યુવકના 7 દિવસ પછી જ લગ્ન થવાના હતા. દુર્ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર આવેલા બોરીકુંઆં-ગોજ્યા ગામ પાસેની છે. મંગળવારે ઘરે માંગલિક કાર્યક્રમમાં દુલ્હો ડીજેના તાલે મિત્રો સાથે નાચી રહ્યો હતો. ત્યારે જ ઘરની સામે હાઈવે પર એક ટેન્કર પલટી મારી ગયું.
 
દુલ્હો વિનોદ મેઘવાલ (25) ટેન્કરમાં ફસાયેલા ડ્રાઈવર અને તેના સહાયકની મદદ માટે દોડ્યો. વિનોદ બંનેને કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ પાછળથી ફુલ સ્પીડમાં આવતા ટ્રકે તેને હડફેટે લઈ લીધો અને ચગદી નાખ્યો. વિનોદના ચીથડાં રસ્તા પર ફેલાય ગયા. રુંવાડા ઊભો કરનારી આ ઘટનાનો વીડિયો બુધવારે સામે આવ્યો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments