Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારનો મંત્રીમંડળમાં સમાવેશ થતાં સમગ્ર પંથકમાં ખુશીની લહેર

Webdunia
ગુરુવાર, 16 સપ્ટેમ્બર 2021 (11:48 IST)
પ્રસરી જવા પામી હતી. ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નિમિષાબેનને સ્થાન મળતાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. બે ટર્મથી મંત્રી રહેલા કદાવર નેતા જયદ્રથસિંહ પરમારનું પત્તું કપાઇ ગયું છે. પંચમહાલ માં કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિલાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. 
 
તો આ તરફ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે. જેને લઇને નરેશ પટેલના ઘરે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. પરિવારમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. પરિવારે મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓએ તેમના ઘરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરી રહ્યા છે. 
 
જામનગરમાં નવા મંત્રી રાઘવજી પટેલના ઘર પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પુત્ર જયેન્દ્ર પટેલ અને પુત્રવધૂએ મો મીઠા કરાવી ખુશી વ્યક્ત કરી હતી. પરિવારમાં આનંદ ની લાગણી જોવા મળી રહી છે. સમર્થકો ટોળા રાઘવજી પટેલના ઘરે અભિનંદન આપવા પહોંચી ગયા છે. ઉજવણીની તૈયારી શરૂ થઇ ગઇ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

વધુ જુઓ..

નવીનતમ

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

આગળનો લેખ
Show comments