Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોદીએ કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Webdunia
ગુરુવાર, 14 સપ્ટેમ્બર 2017 (11:57 IST)
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલના પુત્રનું તાજેતરમાં અમેરિકામાં હાર્ટએટેકના લીઘે અવસાન થયું હતું. ત્યારે હાલમાં બે દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ બુલેટ ટ્રેનનું ભૂમિ પૂજન કર્યા પહેલા કેશુભાઈના ઘરે જઈને તેમના પુત્રને ફૂલનો હાર પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ પણ કેશુભાઇ સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.આ અગાઉ PM નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલ સાથે ફોન પર વાતચીત કરીને દીકરાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વરુ અને ઘેટાંની વાર્તા

આગળનો લેખ
Show comments