જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પુષ્ય નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેના સ્વામી શનિદેવ છે, તેથી પુષ્ય નક્ષત્ર પર શનિનું વર્ચસ્વ છે, પરંતુ તેનો સ્વભાવ ગુરુ જેવો છે. તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે 24 ઓક્ટોબરે 2024 ગુરુ પુષ્ય યોગ છે
America diwali holiday- અમેરિકામાં ભારતીયોને દિવાળી પર મોટી ભેટ મળી છે. અહીં પ્રથમ રાજ્યએ દિવાળી પર સત્તાવાર રજા જાહેર કરીને ભારતીય અમેરિકન નાગરિકોને ખુશ કર્યા છે
Who is Vasundhara Oswal: ઈંટરનેટ અને સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક નામ ખૂબ સર્ચ કરવામાં આવી રહ્યુ છે. એ છે વસુંધરા ઓસવાલનુ. ખૂબ જ સુંદર અને અરબપતિ બિઝનેસવુમેન વસુંઘરા ઓસવાલ વિશે દરેક કોઈ જાણવા માંગે છે.
મૈકડોનાલ્ડનુ બર્ગર ખાવાથી સ્વાસ્થ્યના સંકટનો મામલો સામે આવ્યો છે. જેમા એક વ્યક્તિનુ મોત થઈ ગયુ અને ડઝનો લોકો હોસ્પિટલમાં દાખલ છે. અમેરિકાના સેંટર ફૉર ડિજીજ કંટ્રોલ એંડ પ્રિવેંશન(CDC)એ ચોખવટ કરી છે કે આ સમસ્યા મૈકડોનાલ્ડના ક્વાર્ટર પાઉંડર હૈમબર્ગર ...
ભારતમાં મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ઘરે બનાવેલું ભોજન લઈ જાય છે, જ્યારે ઘણા લોકો ટ્રેનમાં જ પોતાના માટે ભોજન ખરીદે છે. ઘણીવાર મુસાફરી કરતી વખતે
Bhupendra Patel- 1 સપ્ટેમ્બર થી 31 ઓક્ટોબર સુધી ભાજપનું પ્રાથમિક સદસતા અભિયાન યોજાયું હતું જેમાં એક કરોડ આઠ લાખ પ્રાથમિક સભ્યો બન્યા છે આજથી સક્રિય સભ્ય બનાવવાનું અભિયાન શરૂ થયું છે.
બૉમ્બે હાઈકોર્ટે હત્યાના 23 વર્ષ જૂના એક કેસમાં છોટા રાજનને જામીન આપ્યા છે. સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર વર્ષ 2001માં હોટલ વેપારીની હત્યાના આરોપમાં છોટા રાજનને જનમટીપની સજા મળી હતી.
Cyclone Dana: ચક્રવાત દાનાનો કહેર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કિનારા પર તૂટવાની આશા છે. આ વિસ્તારમાં 24 ઓક્ટોબરની રાત્રે 25 ઓક્ટોબરની સવાર સુધે તેજ હવા અને ભારે વરસાદની ચેતાવણી છે. આ કારણે રેલવેએ 150 થી વધુ ટ્રેનોને કેંસલ કરી દીધી
Hyderabad News: હૈદરાબાદમાં એક હોટલના ત્રીજા માળેથી દુર્ઘટનાવશ પડવાથી એક 22 વર્ષીય યુવકનુ મોત થઈ ગયુ છે. યુવક હોટલની ગેલેરીમાં કૂતરાને પકડવા માટે તેની પાછળ દોડી રહ્યો હતો.
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના જીકાદ્રી ગામે સિંહણ પાંચ વર્ષના બાળકને તેના ઘરને આંગણેથી ઉપાડી ગઈ હતી. વનવિભાગના સર્ચ ઑપરેશનમાં બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
Jamia University Clash: મંગળવારે રાત્રે દિલ્હીના જામિયા મિલિયા ઈસ્લામિયા કેમ્પસમાં દિવાળીના કાર્યક્રમ દરમિયાન હંગામો થયો હતો. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, દિવાળીના અવસર પર આયોજિત રંગોળીના કાર્યક્રમ બાદ બે જૂથો વચ્ચે કોઈ મુદ્દે અથડામણ થઈ