Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર તાળી વગાડવાથી દૂર થશે આ રોગ

Webdunia
શુક્રવાર, 26 માર્ચ 2021 (00:13 IST)
ખુશીના અવસર પર ધાર્મિક સ્તુતિમાં ઉત્સાહ વધારવા પ્રોત્સાહન આપવા અને અભિવાદન માટે સૌથી સરળ અને પ્રભાવકારી ઉપાય છે તાળી વગાડવું. આ માત્ર ખુશી જાહેર કરવાના નહી પણ ખૂબ ફાયદાકારી પણ છે. જો તમે પણ જાણશો તેના આ ગજબ ફાયદા તો હેરાન રહી જશો. 
1. તાળી વગાડવાથી લોહીમાં રહેલ કોલેસ્ટ્રોલનો સ્તર ઓછું થાય છે. તેનાથી લોહી સંચાર પણ સારી રીતે હોય છે. જેનાથી લોહીની ચાલ તેજ હોય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થતા મદદ મળે છે. 
 
2. તાળી વગાડવાથી બ્લ્ડપ્રેશર નિયંત્રિત કરવામાં મદદ મળે છે. 
 
3. હૃદય રોગ મધુમેહ અસ્થમા ગઠિયા વગેરેથી રાહત આપવામાં ખૂબ લાભ હોય છે. પણ 1500 વાર વગાડવું તાળી. 
 
4. શરીરમાં કુળ 340 પ્રેશર બિંદુ હોય છે. એક્યુપ્રેશર થેરેપી મુજબ તાળી વગાડવાથી શરીરના ભાગને સ્વસ્થ રાખી શકાય છે. 
 
5.  તાળી વગાડવાથી શરીરમાં ઑક્સીજનનો ફ્લો યોગ્ય રીતે હોય છે. જેનાથી અમારા ફેફસાંમાં ઑક્સીજન યોગ્ય રીતે પહુંચે છે અને અમે સ્વસ્થ રહે છે. 
 
6. શરદી-ખાંસી વાળનો ખરવું શારીરિક દુખાવો 
 
દરરોજ અડધા કલાક તાળી વગાડવાથી આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: 45.5 ડિગ્રી સાથે ડીસા રાજ્યનું સૌથી ગરમ શહેર

ગુજરાત ટૂરિઝમમાં રોજગારીની સુવર્ણ તક: નિઃશુલ્ક ટૂરિસ્ટ ગાઈડ તાલીમનો પ્રારંભ

ગાંધીનગર સચિવાલયમાં મોટો વહીવટી ફેરફાર: 80થી વધુ અધિકારીઓની બદલી અને બઢતી

Swiggy Zomato Food Booking: બહારથી ખાવાનું મંગાવવું મોંઘુ થશે! પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતાં સ્વિગી અને ઝોમેટો પણ તેમના ચાર્જ વધારી રહ્યા છે.

Heatwave Alert: સૂર્યની તીવ્રતા વધી, બાંદામાં તાપમાન 48 ડિગ્રી અને દિલ્હીમાં 46 ડિગ્રી સુધી પહોંચ્યું; IMD એ કડક માર્ગદર્શિકા જારી કરી.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

શ્રી પુરૂષોત્તમ ભગવાનનો થાળ

પુરૂષોત્તમ માસની માહાત્મ્ય કથા અધ્યાય બીજો અને વર વગરની વહુની વાર્તા

શ્રીકૃષ્ણ (પુરૂષોત્તમ) ભગવાનનું સંકીર્તન

પુરુષોત્તમ ભગવાનની આરતી

આગળનો લેખ
Show comments