Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોટબંધીનુ 1 વર્ષ - જેટલીનો જવાબ... સરકારે ફેરફારની શરૂઆત કરી..

Webdunia
મંગળવાર, 7 નવેમ્બર 2017 (16:18 IST)
નોટબંધીના એક વર્ષ પૂર્ણ થતા નાણાકીય મંત્રી અરુણ જેટલીએ પ્રેસ કૉન્ફેંસ કર્યુ. મીડિયા સાથે વાત કરતા જેટલીએ નોટબંધીથી થયેલા ફાયદા વિશે બતાવ્યુ અને નોટબંધીને લઈને સતત થઈ રહેલ આલોચનાઓનો જવાબ આપ્યો. જેટલીએ કહ્યુ કે વધુ કૈશથી ભ્રષ્ટાચાર થાય છે.  એવુ નથી કે નોટબંધીથી બધી પરેશાનીઓનો હલ થઈ જશે પણ નોટબંધીએ એક એજંડા બદલ્યો. 
 
વિપક્ષની આલોચનાઓનો જવાબ આપતા જેટલીએ કહ્યુ કે કોંગ્રેસે નોટબંદીને લૂટ કરાર આપ્યો છે. હુ બતાવી દઉ કે લૂટ તો એ હતી જે 2જી, કોમનવેલ્થ ગેમ્સ અને કૉલ બ્લોક વહેચણીમાં થઈ. 10 વર્ષ સુધી કોંગ્રેસે દેશમાં કશુ ન કર્યુ. ઉલ્લેખનીય છે કે વર્ષ 2016માં 8 નવેમ્બરના રોજ દેશમાં 500 અને 1000ના નોટ બંધ કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોડી રાતે આ વાતનુ એલાન કર્યુ હતુ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments