Webdunia - Bharat's app for daily news and videos

Install App

બદ્રીનાથ હાઈવે પર ભીષણ એક્સીડેંટ, પળ ભરમાં ચીસ-પોકાર

Webdunia
સોમવાર, 27 મે 2019 (13:33 IST)
હંસી ખુશી સફર પર નિકળ્યા હતા, પણ રસ્તામાં જ દર્દનાક ઘટનાના ત્રણ જીવન નિગળી ગઈ. રવિવાર બપોરે બદ્રીનાથ હાઈવે પર ઘટના વચ્ચે ચીખ પોકાર મચી હઈ. 
 
ઋષિકેષ તરફ જઈ રહી એક કારમાં બસએ ટક્કર મારી નાખી. ઘટનામાં ત્રણ યાત્રીની મોત જણાવી રહી છે. તેમજ 16 લોકો ઘાયલ થઈ ગયા. 
 
પોલીસ મુજબ વિકાસખંડ કીર્તિનગર ક્ષેત્રમાં લક્ષમોલીની પાસે ઋષિકેશથી શ્રીનગર જઈ રહી બસ સંખ્યા  UA 11 0702 અને શ્રીનગરથી ઋષિકેશ જઈ રહી મેક્સ સંખ્યા UK13 TA 0183 ની આમે-સામે ટ્ક્કર થઈ ગઈ. 
 
ઘટનાના કારણ મેક્સની ઓવર સ્પીડ અને રોંગ સાઈડ પર ચલાવતા જણાવી રહ્યા છે. ઘટનામાં મેક્સ ગાડી પૂર્ણરૂપથી ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. મેકસ ગાડીઆં બેસેલા  ઘાયલને ઉપચાર માટે બેસ હોસ્પીટલ શ્રીકોટ, શ્રીનગર પોડે ગઢવાલ લઈ જવાયું છે. બસમાં ડ્રાઈવર અને કંદ્કટર સાથે 35 સવારીઓ હતી જેમાંથી એક માણસને હળવી ઈજા થઈ એવુ જણાવી રહ્યા છે. 
 
મેક્સ ગાડીમાં નવ યાત્રી સવાર હતા. તેમાંથી પાંચ મહિલાઓ અને એક બાળક ઘાયલ જણાવી રહ્યા છે. જ્યારે એક પુરૂષ અને બે મહિલાની મોત થઈ ગઈ છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments