Webdunia - Bharat's app for daily news and videos

Install App
--> -->
0

Mann Ki Baat: 'PM મોદી 'મન કી બાત' કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે, આજે એપિસોડનો 115મો એપિસોડ

રવિવાર,ઑક્ટોબર 27, 2024
0
1
Stampede mumbai badra terminals- મુંબઈના બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર ભારે ભીડને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેમાં 9 જેટલા લોકો ઘાયલ થયા હતા.
1
2
છત્તીસગઢની રાજધાની રાયપુરમાં શનિવારે એક રહેણાંક-કમ-કોમર્શિયલ બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં એક મહિલા સહિત બે લોકોનાં મોત થયાં અને અન્ય બે લોકો ઘાયલ થયા. પોલીસ અધિકારીઓએ આ જાણકારી આપી.
2
3
Deepawali Ki Shubhkamnayes 2024 Snadesh: તમારા આંગણામાં સુખ અને સમૃદ્ધિ ચમકે... ચારેય દિશામાં શાંતિના દીવા ઝળહળતા રહે... ખુશીઓ તમારા દ્વારે આવે અને તમને ઉજવે... દિવાળીના તહેવારની તમને અગાઉથી શુભેચ્છાઓ! આવા 100 થી વધુ અદ્ભુત સંદેશાઓ સાથે તમારા ...
3
4
ગુજરાતના રાજકોટમાં 10 હોટલમાં બોમ્બની ધમકી મળી છે. આ ધમકીભર્યો મેલ મળતાં ખળભળાટ મચી ગયો છે.
4
4
5
Property Prices In Gujarat: ગુજરાત સરકારે નૉન ટીપી ક્ષેત્રમાં 40% કપાત જમીન ભરાવને કારણે રેવેન્યુ પ્રીમિયમ એમાઉંટમાથી છૂટથી નિર્માણ ક્ષેત્રમાં પ્રોપર્ટીની કિમંતો ઓછી થઈ જશે.
5
6
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર, સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ તેમની પત્ની બેગોના ગોમેઝ સાથે 27 થી 29 ઓક્ટોબર, 2024 દરમિયાન સત્તાવાર રીતે ભારતની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે અને 18 વર્ષમાં સ્પેનના રાષ્ટ્રપતિની આ ...
6
7
ઈરાને 1 ઓક્ટોબરના રોજ ઈઝરાયેલ પર લગભગ 180 મિસાઈલો છોડી હતી. આ પછી ઈઝરાયેલ તરફથી કહેવામાં આવ્યું કે ઈરાનને આ હુમલાની કિંમત ચૂકવવી પડશે અને હવે ઈઝરાયેલ તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
7
8
Dhanteras 2024 - ધનતેરસ પર ખરીદી કરવાથી શુભ ફળ મળે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે આ દિવસે તમારે તમારી રાશિ પ્રમાણે કઈ વસ્તુઓ ખરીદવી જોઈએ.
8
8
9
દિલ્હી મેટ્રોએ ગુરૂવારે કહ્યુ કે તેમણે સ્તન કેંસર વિશે જાગૃતતા ફેલાવવા માટે લગાવેલ એ પોસ્ટરને હતાવી દીધુ જેના પર લખ્યુ હતુ કે તમારા સંતરા(સ્તન)નુ ચેકઅપ કરાવો. સવાલ એ છે કે શુ આ ઉપમા મેસેજને અસ્પષ્ટ કરે છે ?
9
10
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપૉર્ટ પ્રમાણે, ભારતના હવામાન વિભાગે (આઈએમડી) આશંકા વ્યક્ત કરી છે કે સતત ભારે વરસાદને કારણે ઓડિશાના 16 જિલ્લામાં અચાનક પૂરની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.
10
11
ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભારતીય જનતા પાર્ટીએ અહીંથી પેટાચૂંટણી માટે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી હતી
11
12
અમદાવાદ, - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત કરી છે. આ સિવાય 200થી વધુ ઘૂસણખોરોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
12
13
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં રાધા સ્વામી સત્સંગ વ્યાસ આશ્રમમાં સામે આવેલી બળાત્કારની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે.
13
14
Gujarat CM Bhupendra Patel: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગેરકાયદે બાંધકામ, જમીન માપણીમાં ઓનલાઈન જાહેર ફરિયાદ નિવારણમાં જિલ્લા વહીવટીતંત્રનું સ્વાગત કર્યું હતું. ગેરરીતિના કેસમાં કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
14
15
સુરતમાં પાર્કિંગના વિવાદમાં એક વ્યક્તિનું મોત થયું છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.
15
16
એક નવા અધ્યયનમાં, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે જે લોકો મૂવી જોતી વખતે રડે છે, અસ્વીકારથી ડરતા હોય છે અથવા સામાન્ય પરિસ્થિતિને જોખમ તરીકે જુએ છે તેઓને વહેલા મૃત્યુનું જોખમ વધારે છે.
16
17
: સ્વામી દર્શન ભારતીએ એલાન કર્યુ છે કે જો આજે જીલ્લા મુખ્યાલયમાં નમાજ થશે તો ઉગ્ર આંદોલન થશે. જનપદમા સતત તનાવપૂર્ણ વાતાવરણ
17
18
હુમલાવરોએ જ્યારે શાળાની બસ પર હુમલો કર્યો તો તે બાળકોથી ગીચોગીચ ભરેલી હતી. તેમા 30-35 બાળકો બેસેલા હતા. હુમલાવરોએ બે રાઉંડ ફાયરિંગ કર્યુ.
18
19
આંધ્રપ્રદેશના તિરુપતિમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે, ત્યારબાદ રાજ્ય પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે
19

Show comments