Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રધાનમંત્રી માતૃ વંદન યોજના દ્વારા કેંદ્ર સરકાર મહિલાઓના ખાતામાં મોકલી રહી છે 6 હજાર રૂપિયા તેને મળશે લાભ

Webdunia
રવિવાર, 27 ઑગસ્ટ 2023 (15:00 IST)
pradhan mantri matru vandan yojna- કેંદ્ર સરકાર ગર્ભવતી મહિલાઓના ખાતામાં 5000 રૂપિયા આપી રહી છે. માતૃ વંદન યોજના દ્વારા 6000 રૂપિયા જુદા-જુદા કિશ્તમાં આપી રહ્યા છે. પણ 19 વર્ષથી પહેલા ગભવતી થઈ મહિલાઓને તેનો લાભ નહી મળશે આવો જાણીએ યોજનાથી સંકળાયેલી કેટલીક જરૂરી વાત. 

ક્યારે ક્યારે મળશે પૈસા 
યોજનાથી પહેલીવાર ગર્ભવતી થતા પર પોષણ માટે પાંચ હજાર રૂપિયા ગર્ભવતીના અકાઉંટમાં અપાય છે. તેની પ્રથમ કિશ્ત 1000 રૂપિયાની ગર્ભધારણના 150 દિવસોની અંદર ગર્ભવતી મહિલાના પંજીકરણ થતા પર અપાય છે. જ્યારે બીજી કિશ્ત 2000 રૂપિયા 180 દિવસોની અંદા અને ઓછામાં ઓછા એક પ્રસવ પૂર્વ તપાસ થતા પર અપાય છે. જ્યાએ ત્રીજી કિશ્ત 2000 રૂપિયા પ્ર્સવ પછી શિશુને પ્રથમ રસીકરનના ચક્ર પૂર્ણ થતા પર મળે છે. 
 
કેવી રીતે કરવુ આવેદન 
માતૃત્વ વંદના યોજના 2021ના દ્વારા કેંદ્ર સરકારએ આવેદનની પ્રક્રિયાને ઓનલાઈન કરી દીધુ છે. આ યોજનાથી લાભાર્થી પોતે ઓનલાઈન આવેદન કરી શકે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજનાથી ઓનલાઈન આવેદન કરવા માટે લાભાર્થી www.Pmmvy-cas.nic.in પર લૉગિન કરીને આવેદન કરવુ પડશે. લોકો ઘરે બેસી ઈંટરનેટના માધ્યમથી ઑનલાઈન આવેદન કરી શકશે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજનામાં આવેદન કરતી ગર્ભવતી મહિલાઓની ઉમ્ર 19 વર્ષથી ઓછી નહી હોવી જોઈએ. 

આ દસ્તાવેજો જરૂરી છે
રેશનકાર્ડ
બાળકનો જન્મ પ્રમાણપત્ર
બંનેના માતા-પિતાનું આધાર કાર્ડ
બેંક ખાતાની પાસબુક
બંનેના માતા-પિતાનું ઓળખકાર્ડ
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

આગળનો લેખ
Show comments