Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેતન સકારિયા બાદ પીયૂષ ચાવલાના પિતાનુ પણ કોરોનાથી નિધન, MI એ આપી શ્રદ્ધાંજલિ

Webdunia
સોમવાર, 10 મે 2021 (12:10 IST)
ભારતીય લેગ સ્પિનર પીયૂષ ચાવલાના પિતા પ્રમોદ કુમારનુ આજે સવારે કોરોનાથી નિધન થઈ ગયુ. તેમની આઈપીએલ ટીમ મુંબઈ ઈંડિયંસે ટ્વીત કરી આ માહિતી આપી. મુંબઈ ઈંડિયંસે લખ્યુ કે અમે આ મુશ્કેલ સમયમાં તમારી સાથે અને તમારા પરિવારની સાથે છીએ. તમે મજબૂત બન્યા રહો. પીયૂષે પણ ઈસ્ટાગ્રામ પર પિતાના નિધન પર દુખ બતઆવવા માટે લખ્યુ કે તમારા વગર જીંદગી ફરી પહેલા જેવી નહી રહે.  આમે મે મારી શક્તિ ગુમાવી દીધી. 

<

Our thoughts go out to Piyush Chawla who lost his father, Mr. Pramod Kumar Chawla this morning.

We are with you and your family in this difficult time. Stay strong. pic.twitter.com/81BJBfkzyv

— Mumbai Indians (@mipaltan) May 10, 2021 >
 
આ પહેલા રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર ચેતન સકારિયાના પિતાનુ પણ કોવિડ-19થી મોત થઈ ગયુ હતુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments