Webdunia - Bharat's app for daily news and videos

Install App

Cooking tips- સીટી આવતા કૂકરથી બહાર ન નિકળે પાણી

Webdunia
બુધવાર, 7 એપ્રિલ 2021 (07:01 IST)
જો તમને આ મુશ્કેલીઓનો સામનો કર્યું હશે કે કૂકરમાં દાળ રાંધતા સમયે જેમ જ સીટી આવે છે તો પાણી બહાર આવી જાય છે, તેથી અજમાવો આ કારગર ટિપ્સ 
 
ટિપ્સ
- દાળ કે ચોખા રાંધતા સમયે  ધીમા તાપ પર જ મૂકવું કે વાષ્પ સારી રીતે બની શકે. 
- જો તમે પાણીમાં થોડું ઘી નાખી દેશો તો સીટી આવતા પાણી બહાર નહી આવશે. 
- પાણીનો યોગ્ય અંદાજ પર જરૂર ધ્યાન આપો. પાણી યોગ્ય માત્રામાં રહેશે તો બહાર નહી નિકળશે અને દાળ પણ સારી રીતે થઈ જશે. 
-  જો તમેન વધારે પાતળી દાળ ખાવી પસંદ છે તો દાળને એકવાર રાંધી જાછી પણ તેમાં પાણી મિક્સ કરી હળવું ઉકાળી શકો છો. ચિંતા ન કરવી સ્વાદમાં અંતર નહી પડશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments