Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ishudan Gadhvi- ઈસુદાને સોશિયલ મીડિયા પર લખ્યું, “સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો, સત્તા તો પહેલા પણ હતી”

Webdunia
રવિવાર, 11 ડિસેમ્બર 2022 (14:08 IST)
ઈસુદાને ફેસબુક પોસ્ટમાં ફોટા સાથે લખ્યું છે કે “ખંભાળિયાની જનતાએ 60 હજાર જેટલા મત આપીને મારા પર વિશ્વાસ મૂક્યો જેને પગલે લોકોનો અને કાર્યકર્તાઓનો આભાર માનવા ભાણવડ અને સલાયામાં મુલાકાત લીધી! ભલે ચૂંટણી હાર્યો પણ લોકો માટે કામ કરવા સતત લોકોની વચ્ચે રહીશ! સત્તા માટે રાજનીતિમાં નથી આવ્યો! સત્તા તો પહેલાં પણ હતી જ એને છોડીને આવ્યો છું!”
 
ઉલ્લેખનીય છે કે ખંભાળિયા બેઠક પર ઈસુદાન ગઢવીનો ભાજપના મુળુભાઈ બેરા સામે પરાજય થયો હતો. ઈસુદાનને 59089 મત મળ્યા હતા જ્યારે મૂળુભાઈને 77,834 મત મળ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments