Biodata Maker

Corona New Guideline- કેંદ્રએ કોરોના યાત્રાના નિયમ બદલ્યા- 1 4 ફેબ્રુઆરીથી ભારત આવતા પર RTPCR ટેસ્ટની જરૂર નથી

Webdunia
ગુરુવાર, 10 ફેબ્રુઆરી 2022 (13:36 IST)
કોરોના વાયરસના મહામારી કટોકટીમાં સુધારને જોતા કેંદ્રીય સ્વાસ્થય મંત્રાલયએ આંતરરાષ્ટ્રીય આગમન માટે નવી ગાઈડલાઈન રજૂ કરી. તેના મુજબ 14 ફેબ્રુઆરીથી એટ રિસ્ક અને બીજા દેશની કેટેગરી હટાવસે. સાથે જ 14 ફેબ્રુઆરીથી ભારત આવતી યાત્રીઓને આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર નહી પડશે. તેના બદલે પૂર્ણ રસીકરણની રિપોર્ટ અપલોડ કરવી પડશે. 
 
ગાઈડલાઈન અનુસાર, જે મુસાફરો ભારતની મુસાફરી કરી રહ્યા છે, તેઓએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલની મુલાકાત લેવી જોઈએ.(https://www.newdelhiairport.in/airsuvidha/apho-registration) સ્વ-ઘોષણા ફોર્મમાં સંપૂર્ણ અને વાસ્તવિક માહિતી આપવાની રહેશે,
 
જેમાં છેલ્લા 14 દિવસની મુસાફરીની વિગતો પણ સામેલ કરવામાં આવશે. મુસાફરોએ નેગેટિવ RT-PCR ટેસ્ટ રિપોર્ટ સબમિટ કરવો પડશે અથવા મુસાફરીની શરૂઆતના 72 કલાકની અંદર સંપૂર્ણ રસી લગાવવી પડશે.
 
પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

આગળનો લેખ
Show comments