Webdunia - Bharat's app for daily news and videos

Install App

પત્નીનો ગુસ્સો શાંત કરવા માટે અજમાવો આ ઉપાય

Webdunia
સોમવાર, 5 નવેમ્બર 2018 (09:41 IST)
લગ્ન પછી જવાબદારીઓ વધવી શરૂ થઈ જાય છે. પતિ-પત્નીને પોતાની સાથે સાથે પરિવારના દરેક સભ્યનો પણ ખાસ ધ્યાન રાખવું પડે છે પણ એવા ઘણા કારણ હોય છે, જેનાથી પાર્ટનરમાં ઝગડો થવા લાગે છે. આખો દિવસ પતિ ઑફિસ કે પછી બિજનેસમાં બિજી રહે છે, ઘર પરત આવતા પર પણ પત્ની ગુસ્સામાં હોય તો પરિણીત જીવનમાં મુશ્કેલીઓ વધી જાય છે. જેનાથી પતિ માટે પત્નીને હેંડલ કરવું મુશ્કેલ થઈ જાય છે. ઘણી વાર તો તે આ પણ નહી સમજી શકતું કે તે કઈ વાત પર ગુસ્સા છે અને કેવી રીતે તેનો ઉકેલ કરીએ.. 
 

ગુસ્સાનો કારણ જાણો 
પત્ની જો ગુસ્સામાં છે તો પહેલા પોતાનાથી પ્રશ્ન કરવું કે તેની પાછળ તમારી કોઈ ભૂલ તો નથી. ત્યારબાદ તેને કારણ પૂછવું. તેના પાછળના કારણ સહી લાગે છે તો  બેસીને વાત કરવી. ભૂલ જો તમારી છે તો તેને શાંત કરવા માટે સૉરી બોલવું. ગુસ્સા શાંત થતા તેને સમજાવવું કે નાની નાની વાત પર ગુસ્સો ઠીક નથી. 
 
ક્યારે ક્યારે પત્નીને અનજુઓ કરવું 
વાઈફને હેંડલ કરવાનો ઉપાય શોધી રહ્યા છો તો ક્યારે-ક્યારે તેને ઈગ્નોર પણ કરવું. તેનાથી તેનો ગુસ્સો જલ્દી શાંત થઈ જશે અને પછી એ સમજી જશે કે એ વગર કારણે તમારા પર ગુસ્સા કરી રહી છે. 
બાળકોની મદદ લેવું 
તમે પત્નીને હેંડલ કરવા માટે બાળકોનો સહારો લઈ શકો છો. જ્યારે પત્ની ગુસ્સામાં હોય તો બાળકોની તરફ વધારે ધ્યાન આપો. બાળક પાસે હશો તો એ તમારાથી ઉંચી આવાજમાં વાત કરીશ. તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તેને ઘરથી બહાર લઈ જવું. 
પત્ની સાથે સમય પસાર કરવું 
તમારી પત્નીનો મૂડ ઠીક કરવા માટે તમે તેની સાથે સમય વિતાવવું. તેનાથી વાત કરવી, હોઈ શકે છે કે તેના ગુસ્સા પાછળનો કારણ તમારી પત્નીનો સમય ન આપવું હોય. 
ક્યારે-કયારે પત્નીને આપો આરામ 
ઘર સંભાળવું પણ કોઈ સરળ કામ નથી. આખો દિવસ પરિવારની દેખરેખ કર્યા પછી પત્ની થાકી જાય છે. કયારે ક્યારે તેને આ કામથી રજા આપો.  કારણકે બધાને ખુશ કરવાના ચક્કરમાં હોઈ શકે છે એ ચિડચિડી થઈ ગઈ હોય. તમે પત્નીના ધ્યાન રાખશો તો તેની ટેવ પણ ઠીક થવી શરૂ થઈ જશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments