Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yoga Tips- યોગા કર્યા પછી જરૂર કરો આ 5 કામ મળશે ભરપૂર ફાયદો

Webdunia
સોમવાર, 11 માર્ચ 2024 (15:58 IST)
After Yoga tips- યોગા કર્યા પછી પણ ઘણા લોકોને ફાયદો નથી મળતુ. ભરપૂર ફાયદા માટે યોગ કર્યા પછી આ 5 કામ જરૂર કરવું. 
 
Yoga Tips:આરોગ્યકારી રહેવા માટે યોગા કરવા ખૂબ જરૂરી છે. તેનાથી ઘણ બધા રોગોનો ખતરો ઓછુ થઈ જાય છે. શરીરથી લઈને મન સુધી બધુ ફિટ રહે છે. એનર્જી મળે છે. તમે પોતાને ઉર્જાવાન રાખી શકો છો. કામ કરવાની ક્ષમતા વધે છે. આમ કહીએ કે યોગાના અગણિત ફાયદા છે. આજના સમયમાં વધારેપણુ લોકો યોગા કરે છે પણ આ દરમિયાન કેટલીક ભૂલો કરવાથી તેના ફાયદા નથી મળતા 
 
યોગા કર્યા પછી જરૂર કરો આ 5 કામ 
 
યોગના ફાયદા ત્યાએ જ મળે છે જ્યારે તમે યોગા કર્યા અપ્છી થોડી વાર પોતાને રિલેક્સ કરવુ. ઘણા એવા લોકો છે જે કામની દોડધામમાં યોગા કરે છે અને કામની તરફ દોડી જાય છે. તેનાથી તમારુ તણાવ ઓછા થવાની જગ્યા વધી શકે છે. હમેશા યોગ પછી પોતાને રિલેક્સ કરવા થોડી વાર એસવુ પછી કોઈ કામ કરવું. 
 
યોગ કર્યા પછી હળવી વૉક જરૂર કરો. તેનાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા આવે છે. ચાલતી વખતે તમારું શરીર મુક્ત રહે છે. તમે મુક્તપણે શ્વાસ લેવા માટે સક્ષમ છો. તમારું શરીર આ રીતે
 
વધુ હકારાત્મકતા સ્વીકારી શકે છે. તેનાથી યોગ દરમિયાન થતો થાક દૂર થાય છે.
 
જો તમને યોગ દરમિયાન પરસેવો થાય છે, તો શરીર ડીહાઈડ્રેટ થઈ જાય છે. આવી સ્થિતિમાં, યોગ કર્યા પછી તરત નહીં, પરંતુ 15-20 મિનિટ પછી, ચુસ્કી કરીને પાણી પીવો.
 
યોગ કર્યાના અડધા કલાક પછી, પ્રોટીન અને ફાઇબરયુક્ત ખોરાકનું સેવન કરો જેથી તમને ઊર્જા મળે અને તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે. તમે tofu, ચીઝ, બીજ, બદામ સેવન કરી શકે છે. અંકુરિત અનાજ પણ એક સારો વિકલ્પ છે.
 
યોગા પછી સ્નાન જરૂર કરવું. હકીકતમાં જ્યારે તમે યોગ કરો છો તો તમને પરસેવુ આવે છે. શૉવર લેવાથી યોગ દરમિયાન નીકળતો પરસેવો સાફ થાય છે અને ત્વચાની સમસ્યાઓ દૂર થાય છે. શાવર લેવાથી મૂડ ફ્રેશ થાય છે અને થાક પણ દૂર થાય છે.
 
Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments