Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ- બીજાઓની આ વસ્તુઓ ક્યારે ન કરવી પ્રયોગ

Webdunia
રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (13:43 IST)
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં નકારાત્મક ઉર્જાથી ઘણા રીતે આવી શકે છે. કહેવાય છે કે દરેક માણસની તેમની એનર્જી હોય છે. જે અમારા દ્વારા ઉપયોગ કરાતી વસ્તુઓને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ એવી કેટલીક વસ્તુઓ હોય છે બીજાની જે અમે ઉપયોગ નહી કરવી જોઈએ. તેનાથી તમને દુર્ભાગ્ય અને આર્થિક પરેશાનીનો સામનો કરવું પડી શકે છે. 
1. વાસ્તુશાસ્ત્ર મુજબ કોઈ પણ માણસની પથારી પર નહી સોવું જોઈએ. કહેવાય છે કે તેનાથી વાસ્તુ દોષ હોય છે. તેનાથી તે માણસને ધન સંબંધી પરેશાનીનો સામનો કરવું પડે છે. 
 
2. વાસ્તુશાસ્ત્રમાં હાથમાં પહેરાતી ઘડીયાલ પણ કોઈને નહી પહેરવી જોઈએ. તેનાથી તમારા કામમાં અસફળતા અને આર્થિક નુકશાન નો સામનો કરવું પડી શકે છે. 
 
3. આમ તો કોઈના રૂમાલનો પણ ઉપયોગ નહી કરવું જોઈ. તેનાથી બે લોકોના વચ્ચે ઝગડો અને તનાવ થઈ જાય છે. ત્યાં જ બીજાના કપડા પણ નહી પહેરવા જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments