Webdunia - Bharat's app for daily news and videos

Install App

રવિવારે સાંજે કરો આ કામ, માતા લક્ષ્મી પોતે આવશે તમારા દ્વારે

Webdunia
રવિવાર, 2 ડિસેમ્બર 2018 (07:23 IST)
જ્યારે માતા લક્ષ્મી કોઈથી રિસાઈ જાય છે તો તેને મનાવવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે, પરંતુ અશક્ય નથી. જો માતા લક્ષ્મી ઘરમાંથી નીકળી ગયા હોય તો સમજવું કે ત્યાં ગરીબી ત્યાં રહેશે. ભંડોળનો સતત અભાવ હશે તમે પૈસાના અભાવથી પણ પરેશાન થઈ શકો છો. 
જો તમે માતા લક્ષ્મીને મનાવવા માંગો છો, અથવા અઢળક સંપત્તિની ઇચ્છા રાખો છો, તો આ નિયમ કાળજીપૂર્વક વાંચો, માતા લક્ષ્મી ચોક્કસપણે તમારા ઘરે આવશે  અને તમારી બધી નાણાં સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ થશે. તો ચાલો જોઈએ ઉકેલ શું છે
 
જો તમારા પર માતા લક્ષ્મીની કૃપા ઓછી હોય, તો તમારે આ ઉપાય આવશ્યક છે. પ્રથમ રવિવારે, સાંજે  એક અભિમંત્રિત કે પ્રિય મોતી શંખમાં, ચાંદીનાં સિક્કા મૂકી શંખને ને પાણીથી ભરીને રાખો  આગલા દિવસે એટલે કે-સોમવારે વહેલી સવારે ઉઠતા પાણી પી લો. આ ઉપાયથી તમને ચન્દ્રદેવની અનૂકૂળતા સાથે માતાના આશીર્વાદો મેળવશો. જે લોકોનું જન્મ કુંડળીમાં ચન્દ્ર પ્રતિકૂળ હોય, તેઓ આ ઉપાયથી લાભ મેળવી શકે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

10 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર શનિદેવની કૃપા દ્રષ્ટિ રહેશે, મંદિરમાં તેલ જરૂર ચઢાવો

9 મે નું રાશિફળ - આજે આ 5 લોકો પર રહેશે માં લક્ષ્મીની નજર

આગળનો લેખ
Show comments