Webdunia - Bharat's app for daily news and videos

Install App

9 કારણ જેના લીધે ઘરમાં રહે છે પૈસાની કમી

Webdunia
શુક્રવાર, 6 એપ્રિલ 2018 (09:31 IST)
વાસ્તુદોષ ફક્ત ઘરમાં જ નહી પણ ઘરમાં ચારેબાજુ ફેલાયેલી વસ્તુઓ પણ પોતાનો પ્રભાવ બતાવે છે. ઘર વાસ્તુ મુજબ સજાવવાથી જ લાભ નથી મળતો પણ ઘરની બહાર મેન ગેટ સામે અને તેની આસપાસની વસ્તુઓનું  પણ ધ્યાન રાખવુ પડે છે. 
 
1. ઘરની સામે ઝાડ કે થાંભલો હોવાથી બાળકોને કોઈને કોઈ દુ:ખ ઘેરતુ રહે છે. તે શાંતિથી જીવન વિતાવી શકતા નથી. 
2. મેન ગેટ સામે ખાડો અથવા કુંવો હોય તો પારિવારિક સભ્યોને માનસિક રોગ ઘેરાયેલો રહે છે. 
3. મેન ગેટ સામે કીચડ કે ગંદકી હોય તો પરિવારમાં કોઈને કોઈ કારણવશ ઉદાસી છવાયેલી રહે છે. 
4. મેન ગેટ સામે ગંદુ પાણી એકત્ર રહેતુ હોય તો ઘરના લોકોને ધન સંબંધિત પરેશાનીઓનો સામનો કરવો પડે છે. 

5. મેન ગેટની બરાબર સામે ઘરનુ મંદિર કે પૂજા સ્થળ ન હોવુ જોઈએ. આવુ હોવાથી ઘરમાં દેવી-દેવતા નિવાસ નથી કરતા અને દુ:ખોનો સામનો કરવો પડે છે. 
6. ઘરના મેન ગેટના દરવાજા અંદરની તરફ ખુલે તો એ શુભ માનવામાં આવે છે. જો આવુ ન હોય તો દરવાજા પર તોરણ લગાવી દેવુ જોઈએ. 
7. ઘરની બહારથી આવનારી નેગેટિવ એનર્જીને ઘરમાં આવતા રોકવા માટે મેન ગેટ પર રોજ સ્વાસ્તિક, ઓમ જેવા શુભ ચિહ્ન બનાવવા જોઈએ. 
8. સૂકા કે કાંટાવાળા છોડને ઘરના આંગણમાં ન મુકવા જોઈએ. આવા છોડ ઘરમાં નેગેટિવ એનર્જી વધવાના કારણ બની શકે છે. 
9. મેન ગેટ પાએ કે સામે ડસ્ટબીન ન મુકવુ જોઈએ. આવુ કરવાથી પરિવારન લોકો વચ્ચે લડાઈ-ઝગડો થવાની શક્યતા વધી જાય છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments