Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips- ઘરમાં લાગેલા મની પ્લાંટમાં બાંધી દો આ લાલ દોરો, ખૂબ વરસશે પૈસા, આ વાતોનો ધ્યાન રાખો.

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (00:41 IST)
Money Plant Vastu Tips: તમારા ઘરમાં સજાવટ માટે લોકો મની પ્લાંટનો વૃક્ષ લગાવે છે. તેના પાન જોવામાં ખૂબ સુંદર હોય છે. તેના કારણે લોકો બાલકની કે રૂમમાં મની પ્લાંટના છોડ લગાવે છે. આ છોડની એક ખાસિયત આ પણ છે કે આ માટી અને પાણી બન્નેમાં જ હોઈ શકે છે. સુંદરતાના સિવાય વાસ્તુના મુજબ પણ મની પ્લાંટનો ખૂબ મહત્વ છે. આવુ માનવામાં આવે છે કે મની પ્લાંટને લગાવવાથી પૉઝિટિવ એનર્જીનો સંચાર હોય છે. વાસ્તુમાં મની પ્લાંટને લઈને ઘણા ઉપાય જણાવ્યા છે. જેનાથી તેને લગાવવાથી લાભ વધી જાય છે આવો જણાવે છે કે આ ઉપાયો વિશે. 
 
મની પ્લાંટમાં બાંધવો લાલ દોરો 
વાસ્તુ મુજબ મની પ્લાંટને ઘરમાં લગાવવાથી લક્ષ્મીનો વાસ થાય છે. એવુ માનવુ છે કે મની પ્લાંટનો સંબંધ શુક્રથી થાય છે. તેથી તેને ઘરમાં લગાવવાતી સુખ-સમૃદ્ધિનો વાસ હોય છે. વાસ્તુ મુજબ મની પ્લાંટના છોડમાં લાલ રંગનો દોરો કે નાડાછડી બાંધવો શુભ હોય છે. તમે ઘરમાં લાગેલા મની પ્લાંટમાં લાલ રંગનો દોરો બાંધી દો. આવુ કરવાથી ઘરમાં ખૂબ સમૃદ્ધિ થશે અને વધા પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ જશે. તે સિવાય આવુ પણ કહેવામાં આવે છે કે દોરો બાંધવાથી મની પ્લાંટનો છોઅ તીવ્રતાથી વધવા લાગે છે. 
 
આ નિયમોનો કરવો પાલન 
પણ મની પ્લાંટના છોડમાં આમ જ લાલ દોરો નહી બાંધવો. તેને બાંધવા માટે કેટલાક નિયમોનો પાલન કરવો જરૂરી છે. તમે શુક્રવારના દિવસ સવારે પરવારીને માતા લક્ષ્મીજીની ધૂપ -દીવો પ્રગટાવીને પૂજા કરવી. જે દોરાને મની પ્લાંટમાં બાંધવો છે તેને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પિત કરવો. તે પછી માતા લક્ષ્મીની આરતી કરવી. તમે લાલ દોરા પર કંકુ રોલીથી ચાંદલો પણ કરી શકો છો. તમે આ દોરાને મની પ્લાંટના મૂળની પાસે બાંધી દો. આવુ કરવાથી થોડા જ દિવસો પછી જ તમને તેના ફાયદા જોવાવા શરૂ થઈ જશે. 
 
આ દિશામાં લગાવો મની પ્લાંટ 
તેની સાથે જ મની પ્લાંટના છોડને હમેશા યોગ્ય દિશામાં જ લગાવવો જોઈએ. વાસ્તુ શાસ્રના મુજબ જો કોઈ વસ્તુનો લાભ મેળવવો છે તો તેને યોગ્ય દિશામાં લગાવવો જરૂરી હોય છે. વાસ્તુના મુજબ, મની પ્લાંટને લગાવવાની સૌથી ઉત્તમ દિશા આગ્નેય ખૂણામા% લગાવવો જોઈએ. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Ekmukhi Rudraksh: મહાદેવનો પ્રતિનિધિ હોય છે રુદ્રાક્ષ, પહેરવાથી મનોકામનાઓ થાય છે પૂરી, જાણો અસલી અને નકલી વચ્ચેનો તફાવત

Vastu Tips: વાસ્તુના મુજબ આ દિવસે લગાવશો મની પ્લાન્ટ તો સારો ઉગશે અને ઘરમાં તેનું શુભ પરિણામ જોવા મળશે

28 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા, અધૂરા કામ થશે પૂરા

Vastu Tips: લાંબા સમયથી દેવાથી છો પરેશાન અને નથી મળી રહી રાહત, તો અપનાવો આ વાસ્તુ ઉપાય

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

આગળનો લેખ
Show comments