Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips: આ છોડની વેલ ઘરની આ દિશામાં લગાવો, દેવી લક્ષ્મીની કૃપાથી તિજોરીમાં થશે ધનનો વરસાદ

Webdunia
શુક્રવાર, 25 નવેમ્બર 2022 (08:29 IST)
Aparajita Plant Vastu Tips -  વાસ્તુશાસ્ત્રમાં અનેક વૃક્ષો અને છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનું વાવેતર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને નકારાત્મકતાનો નાશ થાય છે. કેટલાક છોડ ઘરના વાસ્તુ દોષને દૂર કરે છે. આ છોડમાંથી એક અપરાજિતા વેલ છે. તેને ઘરમાં લગાવવાથી સુખ-સમૃદ્ધિ રહે છે. મા લક્ષ્મીની કૃપાથી ઘરની તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જાય છે.
 
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને ભગવાન શનિની પૂજામાં અપરાજિતા ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં અપરાજિતા વેલના અનેક ફાયદા જણાવ્યા છે. વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભગવાન જગન્નાથની પૌરાણિક કથા - Jagannath Ji Vrat Katha

ઈરાનના નિશાના પર ટ્રંપ, મેલોની સહિત આ 13 નામ, છાપાએ લિસ્ટ છાપીને લખ્યુ - મોત અચાનક આવશે

આ ભારતીય રાજ્ય પાંચ વર્ષમાં 1,750 નવા પુલ બનાવશે! શું 11,800 પુલોનો ખર્ચ ગામડાંઓને બદલી નાખશે?

CBSE 10th Second Board Result 2026: CBSE 10મા બીજા બોર્ડનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે, આ સીધી લિંક પરથી તપાસો

ફોન પર જ બનતી હતી ચોરીની યોજના, ડ્યુટી પહેલાં જ નક્કી થતા હતા બધા રોલ; રામ મંદિર ચઢાવા કેસમાં વધુ એક મોટો ખુલાસો

આગળનો લેખ
Show comments