Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ - ઘરમાં ક્યારેય ન લાવશો આ 6 વસ્તુઓ

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (08:17 IST)
ભારતીય વાસ્તુ વિજ્ઞાન ચાઈનીજ  ફેંગશુઈથી મેળ છે. આ પ્રાકૃતિક શક્તિઓને મનુષ્ય માટે ઉપયોગી બનાવાની એક કલાત્મક પરંપરા છે. અમે હમેશા સાંભળતા છે કે ઘરમાં શું રાખવા સારું હોય છે અને શું રાખવું ખરાબ આવો જાણીએ કે ઘરે કઈ 6 વસ્તુઓ ક્યારે નહી રાખવી જોઈએ. 


 
1. મહાભારતની તસ્વીર કે પ્રતીક - મહાભારતને ભારતના ઈતિહાસના સૌથી ભીષણ યુદ્ધ ગણાય છે. કહે છે કે આ યુદ્ધના પ્રતીકો મસલન તસ્વીર કે રથ વગેરેને ઘરમાં ક્લેશ વધે છે. આ જ નહી મહાભારતના ગ્રંથ પણ ઘરેથી દૂર રાખવાની સલાહ અપાય છે. 
 
2. તાજમહલ- તાજમહલ પ્રેમના પ્રતીક તો છે, પણ સાથે જ એ મુમતાજની કબ્રગાહ પણ છે.  આથી તાજમહલની તસ્વીર કે તેના પ્રતીક ઘરમાં રાખવા નકારાત્મક ફેલાવે છે. ગણાય છે કે આવી વસ્તુઓ ઘર પર રાખી હોય તો અમારા જીવન પર ખૂબ ખોટું અસર પડી શકે છે. આ સીધે-સીધે મૌતથી  સંકળાયેલા છે આથી આ ઘર પર ના રાખો. 
 
 

3. નટરાજની મૂર્તિ- નટરાજના નૃત્ય કલાના દેવતા છે. આશરે હર ક્લાસિઅલ ડાંસરના ઘરે તમને નટરાજની મૂર્તિ રાખી મળી જાય છે. પણ નટરાજની આ મૂર્તિમાં ભગવાન શિવ તાંડવ નૃત્યની મુદ્રા છે જે કે વિનાશના પરિયાચક છે. આથી એને ઘરમાં રાખવા પણ અશુહ ફલદાયક હોય છે. 
 
 




4. ડૂબતી નાવ કે જહાજ - ડૂબતી નાવ જો ઘરમાં રાખી હોય તો એને સાથે તમારા સૌભાગ્ય પણ ડૂબી લેવાય છે . ઘરમાં રાખેલી ડૂબતી નાવની તસ્વીર કે કોઈ શોપીસ સીધો જો તમારા ઘરના રિશ્તો પર આઘાત કરે છે. રિશ્તોમાં ડૂબતા મૂલ્યોના પ્રતીક છે આ ચિહ્ન્ એને ઘરથી દૂર રાખો. 
 
5. ફુવારા- ફુવારા કે ફાઉંટેન તમારા ઘરની ખૂબસૂરતીને વધારે છે. પણ એના વહેતા પાણી સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ વહી જાય છે. ઘરમાં ફાઉંટેન રાખવા શુભ નહી હોય . 
 
6. જંગલી જાનવરોના કોઈ પ્રતીક- કોઈ જંગલી જાનવરની તસ્વીર કે શોપીસ ઘરે રાખવા સારું નહી. આથી ઘરમાં રહેતા લોકોના સ્વભાવ ઉગ્ર થવા લાગે છે. ઘરમાં ક્લેશ અને બેતરબીતી બધે છે. 
 

 
5. ફુવારા- ફુવારા કે ફાઉંટેન તમારા ઘરની ખૂબસૂરતીને વધારે છે. પણ એના વહેતા પાણી સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ વહી જાય છે. ઘરમાં ફાઉંટેન રાખવા શુભ નહી હોય . 


 
6. જંગલી જાનવરોના કોઈ પ્રતીક- કોઈ જંગલી જાનવરની તસ્વીર કે શોપીસ ઘરે રાખવા સારું નહી. આથી ઘરમાં રહેતા લોકોના સ્વભાવ ઉગ્ર થવા લાગે છે. ઘરમાં ક્લેશ અને બેતરબીતી બધે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments