Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sukanya Samriddhi Yojana નવું અપડેટઃ આજે જ કરો આ કામ નહીંતર તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે?

Webdunia
બુધવાર, 4 સપ્ટેમ્બર 2024 (11:56 IST)
કેન્દ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ યોજના, જે 2015 માં શરૂ કરવામાં આવી હતી, તે લાંબા સમયથી રોકાણકારોમાં લોકપ્રિય પસંદગી રહી છે. આ યોજના ખાસ કરીને દીકરીઓના ભવિષ્ય માટે સલામત અને નફાકારક બચત વિકલ્પ પ્રદાન કરે છે.
 
જાન્યુઆરી-માર્ચ 2024 ક્વાર્ટર માટે આ સ્કીમ પર લગભગ 8.2 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે, જે અન્ય બચત યોજનાઓની તુલનામાં ખૂબ આકર્ષક છે. જો કે, હવે આ યોજનામાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખવું જરૂરી છે. નવા નિયમો અનુસાર દાદા-દાદી દ્વારા ખોલવામાં આવેલા ખાતા માતા-પિતાના નામે ટ્રાન્સફર કરવાના રહેશે. આ ઉપરાંત, જો કોઈએ તેની પુત્રીના નામે બે ખાતા ખોલાવ્યા છે, તો તે ખાતા તરત જ બંધ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments