Webdunia - Bharat's app for daily news and videos

Install App

સક્સેસ મંત્ર -તમારા બાળકોમાં આ 5 આદતો નાખશો તો તેઓ જીવનમાં હંમેશા સફળતા મેળવશે

Webdunia
ગુરુવાર, 29 એપ્રિલ 2021 (01:12 IST)
બાળકોની સફળતામાં માતા-પિતાનુ ખૂબ વધુ યોગદાન રહે છે. માતા-પિતાના સારા માર્ગદર્શનને કારણે જ બાળકો સફળતા મેળવી શકે છે.  દરેક માતા પિતા બાળકોને સારી ટેવ શીખવાડવી જોઈએ.  આ આદતો જીવનભર કામ આવે છે. બાળકોને આપણે જેવા બનાવવા માંગે છે તેવા બનાવી શકીએ છીએ. તેથી શરૂઆતથી જ બાળકોને સારી આદત શીખવાડો. 
 
સાફ -  સફાઈની ટેવ - જીવનમાં સાફ સફાઈનુ ખૂબ વધુ મહત્વ હોય છે. તમારા બાળકોને સાફ-સફાઈનુ મહત્વ સમજાવો. સાફ-સફાઈથી રહેવાથી તમે બીમારીઓથી દૂર રહી શકો છો. સ્વસ્થ રહેતા જ આપણે કાર્યો સારી રીતે કરી શકીએ છીએ. 
 
ખાન-પાનનુ ધ્યાન રાખવાની ટેવ - આજના સમયે ખાવા પીવાની ખોટી ટેવને કારણે બીમાર રહેવાનુ સંકટ વધુ રહ્યુ છે, . તમારા બાળકોને બાળપણથી જ ખાવા પીવાનુ ધ્યાન રાખવા વિશે બતાવો. આજના સમયમાં કેટલાક બાળકો પોતાના ખાવા પીવાનુ ધ્યાન રાખતા નથી, વ્યવસ્થિત જમવાને બદલે ફાસ્ટ ફુડ ખાય છે. . જે કારણે તેઓ વારંવાર બીમાર પડે છે. સફળતા મેળવવા માટે કાર્યને પૂરી લગનથી કરવુ જરૂરી છે. સ્વસ્થ રહેશો તો જ તમે કોઈપણ કાર્ય પૂરી લગનથી કરી શકશો. 
 
સમય પર સૂવાની આદત - સમયસર સૂવાની અને જાગવાની ટેવ ખૂબ સારી હોય છે. તમારા બાળકોમાં આ ટેવને વિકસાવો.  જો તમે નાનપણથી જ બાળકોમાં આ ટેવ પાડશો, તો આ ટેવ આખી જીંદગી તેમનામાં રહેશે.
 
બાળકોમાં વાંચવાની ટેવ વિકસિત કરો - નાનપણથી જ બાળકોમાં વાંચવાની ટેવનો વિકસિત કરો. આ ટેવ બાળકોને જીવનભર ઉપયોગી રહેશે. નાનપણથી જ બાળકોને અભ્યાસ પ્રત્યે આકર્ષણ થતા તે ચોક્કસપણે સફળતા મેળવશે. 
 
પોતાનો સામાન વ્યવસ્થિત રીતે મુકવાની ટેવ - નાનપણથી જ બાળકોમાં તેમની વસ્તુઓ વ્યવસ્થિત મુકવાની ટેવ પાડો. આ ટેવ જીવનભર ઉપયોગી સાબિત થશે.
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments