Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગરમીની ઋતુમાં જ કેમ વધુ થાય છે આગની ઘટનાઓ ?

Webdunia
બુધવાર, 28 એપ્રિલ 2021 (12:55 IST)
ગરમી  (summer)ની ઋતુમાં કોઈપણ સામાનને બળવા માટે જે તાપમાન (Temperature) તે મળી રહે છે. આવામાં એક ચિંગારી આગ લગાવવા માટે પુરતી હોય છે. અગ્નિ શમન વિભાગ (Fire department)ના નિદેશ અતુલ ગર્ગએ એક ખાસ વાતચીતમાં આ વાત કરી. 
 
તેમણે કહ્યુ કે તાપમાન વધુ હઓવાથી બધી વસ્તુઓ ગરમ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેના બળવાની ક્ષમતા અપેક્ષાકૃત વધુ હોય છે. તેથી એક સાધારણ ચીનગારી પણ આગ પકડવા માટે પુરતી હોય છે. 
 
જો વીજળીના તાર ઓગળી ગયા હોય કે અન્ય કોઈ કમી હોય તો શિયાળાના મુકાબલે ગરમીમા તેના બળવાની શક્યતા વધુ હોય છે. અનેકવાર એવી ઘટના દરમિયાન લોકો ઘરમાં કે ગાડીઓમાં ફસાય જાય છે અને તેમનો જીવ જોખમમા પડી જાય છે. 
 
 ગરમીમા વિશેષ કરીને આ વાતોનુ રાખો ધ્યાન 
 
- સર્વિસિંગ કરાવ્યા પછી જ એસીનો ઉપયોગ કરો 
 
- જરૂર પડે તો વીજળીનુ જુનુ વાયરિંગ કે સ્વિચ બદલી નાખો. 
 
- અચાનક પાવર કત થતા એસી, ટીવીની સ્વિચ ઓફ કરી દો 
 
- જો અનેક દિવસો પછી ઓફિસ ખોલી રહ્યા છો તો ઈલેક્ટ્રિકલ સિસ્ટમને ચેક કરાવી લો 
 
- ઓફિસના ફાયર સેફ્ટી સિસ્ટમની પણ તપાસ કરીને જોઈ લોકે તે ઠીક રીતે કામ કરી રહ્યા છે કે નહી. ફાયર પંપ ચાલી રહ્યા છે કે નહી અને ટૈંકમાં પાણી છે કે નહી. 
 
- હોસ્પિટલમાં આડેધડ નવા મશીનો લગાવતા પહેલા ઈલેક્ટ્રીકલ મીટરની કેપેસિટી ચકાસી લો. નિયમિત વાયરિંગ ચેક કરાવો 

-એસીની આસપાસ જો કોઈ જ્વલનશીલ વસ્તુ હોય જેવી કે પડદા, કાગળ, લાકડી કે પ્લાસ્ટિક તો તેને હટાવી દો 
- કામ પુરૂ થયા પછી એલપીજી સિલિંડરનુ રેગ્યુલેટર ઓફ કરો 
 
- જો પાવર ફ્લચ્યુએશન થઈ રહ્યુ છે તો એસી, ટીવી વગેરે બંધ કરી દો 
 
- આગથી બચાવ માટે ઘર કે ઓફિસમાં સારી કંડીશનમાં કામ કરી રહેલા નાના ફાયર એક્સટિંગ વિશર મુકો 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments