Webdunia - Bharat's app for daily news and videos

Install App

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

Webdunia
રવિવાર, 19 જાન્યુઆરી 2025 (00:37 IST)
maharana pratap
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ. મહારાણા પ્રતાપના અંતિમ સમય વિશે વધુ સ્પષ્ટ માહિતી નથી. 19 જાન્યુઆરીના રોજ દેશમાં તેમની પુણ્યતિથિ  (Maharana Pratap Death Anniversary) ઉજવવામાં આવે છે. આવો જાણો અને શેર કરો આ વીર પુરૂષના જીવનના કેટલાક મહાન સુવિચાર.  
maharana pratap
1  આ સંસાર કર્મવીરોનુ જ સાંભળે છે
તેથી તમારા કર્મના માર્ગ પર 
અડગ અને પ્રશસ્ત રહો 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
2 તમારા કર્મોથી વર્તમાન 
ને એટલો વિશ્વાસ અપાવી દો કે 
તે ભવિષ્યને પણ સારુ થવા 
મજબૂર કરી દે 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
3 જેઓ ખરાબ સમયથી 
ગભરાય જાય છે 
તેમને ન તો સફળતા મળે છે 
કે ન તો ઈતિહાસમાં સ્થાન 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
4 હલ્દીઘાટી યુદ્ધે મારુ 
   સર્વસ્વ છીનવી લીધુ હોય 
  પણ મારુ ગૌરવ અને શાન 
   ને વધારી દીધુ 
   - મહારાણા પ્રતાપ 
maharana pratap
5. ત્યા સુધી પરિશ્રમ કરતા 
   રહો જ્યા સુધી તમને 
   તમારી મંઝીલ ન મળી જાય 
   મહારાણા પ્રતાપ 
maharana pratap
6. સાહસનુ પ્રતિક ભૂરા ઘોડા પર સવાર 
   વીરતાનુ પ્રતિક મેવાડી સરદાર 
   હિન્દુઓની શાન છે આજે પણ 
   જેમનુ નામ છે મહારાણા પ્રતાપ 
maharana pratap
7. માતૃભૂમિ માટે સર્વસ્વર નિછાવર કરી જઈશ 
   સમય આવશે તો હુ પણ મેવાડી રાણા બની જઈશ 
   ક્ષણ ક્ષણ જીવ્યો જે આ માટી માટે 
   હુ પણ એ જ મહારાણા પ્રતાપ બની જઈશ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

Easter sunday 2025- ઇસ્ટર સન્ડે વિશે મહત્વપૂર્ણ માહિતી

Shaniwar Upay: શનિવારે પીપળાના ઝાડનો કરો આ ઉપાય, શનિદેવના આશીર્વાદ મળશે, ખુશીઓથી ભરાઈ જશે તમારું જીવન

Panchak April 2025: એપ્રિલમાં ક્યારે લાગશે પંચક, જરૂર રાખો આ વાતોનુ ધ્યાન

Shukrawar Na Upay: શુક્રવારે કરો આ સરળ કામ, તમારી તિજોરી હંમેશા પૈસાથી ભરેલી રહેશે

આગળનો લેખ
Show comments