Festival Posters

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

Webdunia
રવિવાર, 19 જાન્યુઆરી 2025 (00:37 IST)
maharana pratap
મહારાણા પ્રતાપ (Maharana Pratap) એકમાત્ર એવા રાજપૂત હતા જેમણે ક્યારે પણ કોઈપણ સ્વરૂપે અકબરની ગુલામી સ્વીકાર કરી નહોતી અને તેમણે ક્યારેય અકબર(Akbar)ને તેમણે હરાવવાની તક પણ આપી નહોતી. તેમને જ કારણે અકબરનુ મેવાડ જીતવાનુ સપનુ સપનુ જ રહી ગયુ. મહારાણા પ્રતાપના અંતિમ સમય વિશે વધુ સ્પષ્ટ માહિતી નથી. 19 જાન્યુઆરીના રોજ દેશમાં તેમની પુણ્યતિથિ  (Maharana Pratap Death Anniversary) ઉજવવામાં આવે છે. આવો જાણો અને શેર કરો આ વીર પુરૂષના જીવનના કેટલાક મહાન સુવિચાર.  
maharana pratap
1  આ સંસાર કર્મવીરોનુ જ સાંભળે છે
તેથી તમારા કર્મના માર્ગ પર 
અડગ અને પ્રશસ્ત રહો 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
2 તમારા કર્મોથી વર્તમાન 
ને એટલો વિશ્વાસ અપાવી દો કે 
તે ભવિષ્યને પણ સારુ થવા 
મજબૂર કરી દે 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
3 જેઓ ખરાબ સમયથી 
ગભરાય જાય છે 
તેમને ન તો સફળતા મળે છે 
કે ન તો ઈતિહાસમાં સ્થાન 
 - મહારાણા પ્રતાપ 
maharana pratap
4 હલ્દીઘાટી યુદ્ધે મારુ 
   સર્વસ્વ છીનવી લીધુ હોય 
  પણ મારુ ગૌરવ અને શાન 
   ને વધારી દીધુ 
   - મહારાણા પ્રતાપ 
maharana pratap
5. ત્યા સુધી પરિશ્રમ કરતા 
   રહો જ્યા સુધી તમને 
   તમારી મંઝીલ ન મળી જાય 
   મહારાણા પ્રતાપ 
maharana pratap
6. સાહસનુ પ્રતિક ભૂરા ઘોડા પર સવાર 
   વીરતાનુ પ્રતિક મેવાડી સરદાર 
   હિન્દુઓની શાન છે આજે પણ 
   જેમનુ નામ છે મહારાણા પ્રતાપ 
maharana pratap
7. માતૃભૂમિ માટે સર્વસ્વર નિછાવર કરી જઈશ 
   સમય આવશે તો હુ પણ મેવાડી રાણા બની જઈશ 
   ક્ષણ ક્ષણ જીવ્યો જે આ માટી માટે 
   હુ પણ એ જ મહારાણા પ્રતાપ બની જઈશ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gujarat News: પ્રોજેક્ટ વિશ્વાસ શું છે ?જે ગુજરાત પોલીસ માટે બનવા જઈ રહ્યું છે 'બ્રહ્માસ્ત્ર', જાણો વિગતવાર

WPL Auction 2026 Live: આશા શોભના બની કરોડોની માલિક, UPW એ 1.10 કરોડમાં ખરીદી

China Rail Accident: ચીનમાં મોટી ટ્રેન દુર્ઘટના,11 નાં મોત અનેક લોકો ઘાયલ

ટોફીની લાલચ આપીને 6 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર ગુજારવામાં આવ્યો.

મારી માતા મને પાડોશી પાસે મોકલતી હતી... દસમા ધોરણની વિદ્યાર્થીનીએ શિક્ષકને આ ઘટના વિશે જણાવ્યું, ચોંકી ગઈ મેડમ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Vrat 2025 Wishes: માર્ગશીર્ષ ગુરૂવાર વ્રતના ગુજરાતી Quotes, WhatsApp Messages, Facebook Greetings દ્વારા આપો શુભકામના

Mangalsutra - કાળો રંગ અશુભ છે, તો પછી મંગળસૂત્રમાં કાળા મોતી કેમ શુભ માનવામાં આવે છે?

Annapurna Vrat Katha- અન્નપૂર્ણા વ્રત કથા અને વ્રતની વિધિ

Skand Shashthi 2025: મંગળ દોષથી રાહત અપાવશે સ્કંદ ષષ્ઠી વ્રત , જાણો આ વ્રતના નિયમો અને વિધિ

Champa Shashti 2025: આજે ચંપા ષષ્ઠી, જાણો પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments