Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિક્ષક દિવસ પર સુવિચાર - Teachers Day Quotes In Gujarati

Webdunia
રવિવાર, 3 સપ્ટેમ્બર 2023 (11:12 IST)
ગુરૂ, ટીચર્સ, શિક્ષક આપણે તેમને અનેક નામથી બોલાવીએ છીએ. પણ જ્યારે પણ આપણા Teachers નુ નામ લઈએ છીએ તો મનમાં એક આદર સન્માનની ભાવના જાગી જાય છે. ઈતિહાસકાળથી આજે આધુનિક યુગ સુધી ગુરૂને સર્વશ્રેષ્ઠ દરજ્જો આપવામાં આવ્યો છે. આજે અમે તમારે માટે ગુજરાતીમાં શિક્ષક પર અણમોલ વિચાર / Teachers Day Quotes In Gujarati અહી પબ્લિશ કરી રહ્યા છે. 
 
“गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर
गुरुर्शाक्षात परब्रह्म तस्मै श्री गुरवे नम:“
 
-“આ જીવન માટે મારા માતા-પિતાનો ઋણી છુ, પણ આ જીવનને સારુ બનાવવા માટે મારા શિક્ષકોનો ઋણી છુ.“
 
- “માતા પિતાની પ્રતિમા છે મારા ગુરૂ, આ કળયુગમાં ઈશ્વરનો ચેહરો છે મારા ગુરૂ“ 
 
- “શિક્ષક એક મીણબત્તીની જેવા હોય છે. જે પોતે બળીને સૌને ઉજાશ આપે છે“ 
 
- “માતા-પિતાથી પણ ઊંચુ માન હોય છે. આખી દુનિયામં શિક્ષકોનું સન્માન હોય છે“ 
 
- “હુ આજે જે કંઈ પણ છુ તેમા મારા ગુરૂનો સૌથી મોટો હાથ છે“ 
 
- “સત્ય અને ન્યાયના રસ્તા પર ચાલવુ શિક્ષક જ આપણને શિખવાડે છે. જીવનની કઠિનાઈયો સાથે લડવુ આપણને શિક્ષક જ શિખવાડે છે. આ શિક્ષક દિવસ પર મારા ગુરૂને નમન.“ 
 
-“ગુરૂ વગર તમે કેટલા પણ સફળ રહો પણ સર્વશ્રેષ્ઠ નથી બની શકતા.“ 
 
- “આપણા સ્માજના વાસ્તવિક શિલ્પકાર શિક્ષક હોય છે.“ 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

હાથી ઘોડ઼ા પાલકી,જય કન્હૈયા લાલ કી ॥ શ્રી કૃષ્ણના જન્મ સમયે આ સુંદર ભજન

Janmashtami Puja Muhurat 2024: જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની પૂજા કયા મુહુર્તમાં કરવી?

Janmashtami Upay: જો પૈસા હાથમાં ટકતા નથી તો જન્માષ્ટમીના દિવસે કરો આ ઉપાય, તમારી તિજોરી હંમેશા ભરેલી રહેશે

Happy Janmashtami 2024 Wishes - જન્માષ્ટમીની શુભેચ્છા આપતા 10 મેસેજ ફોટો સાથે કરો શેયર

Krishna Janmashtami 2024: જન્માષ્ટમીના દિવસે તુલસીના આ ઉપાયો કરશો તો મળશે ધન, સમૃદ્ધિ અને પારિવારિક સુખ

આગળનો લેખ
Show comments