Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 10 અચૂક ટોટકા અજમાવીને તમારા ઘરના સપનાને સાચુ બનાવો!!

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (17:39 IST)
દરેક માણસના આ સપનો હોય છે કે નાનો જ સહી પણ તેમનો પોતાનો એક ઘર હોય 
તને ભાડાના મકાનમાં ન રહેવું પડે. અને એ તેમના ઘરને તેમની પસંદ મુજબ સજાવી શકે. પણ અફસોસ આ વાતનો છે કે આટલે મોંઘવારીમાં કેવી રીત બનાવી પોતાનો ઘર મોંઘવારીતો અમે ઓછી નહી કરી શકતા પણ કેટલાક સતળ ટૉટકાને અજમાવીને આશિયાનાના સપનાને સાકાર કરવાની રાહ અસરળ જરોર બનાવી શકાય છે. જાણૉ જોઈએ ઘર માટે ટોટકા- જેને કરવાથી પોતાનો મકાન લેવાના રસ્તામાં આવતી સમસ્યાઓને દૂર કરી શકાય છે. 
ઘર માટે ટોટકા
1. રોજ સવારે સ્નાન કર્યા પછી ગણેશજીને દૂર્વા અને એક લાલ ફૂલ ચઢાવો. ત્યારબાદ 21 દિવસ સુધી સતત કોઈ ગણેશજીથી પોતાનો મકાન બનાવનારમાં આવતી દરેક સમસ્યાના નિવારણ માટે પ્રાર્થના કરો. 
 
2. ઓછામાં ઓછા 5 મંગળવારે ગણેશ મંદિરમાં જઈને ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો. 
 
3. પોતાના ઘર બનાવાની રસ્તામાં આવતી સમસ્યાઓને દૂર કરવા માટે કોઈ પણ એક મંદિરમાં લીમડાની લાકડીના નાનું ઘર બનાવીને દાન કરો. 
 
4. તમારા ઘર બનાવવાના યોગને મજબૂત કરવા માટે મંગળવારે સફેદ ગાય અને તેમના વાછરડાને લાલ મસૂરની દાળ અને ગોળ ખવડાવો. 
 
5. ઘોડાને પલાળેલી દાળ ખવડાવો. તેની સાથે કાગડાને દૂધમાં પલાળેલી રોટલી અને પોપટને સપ્તધાન્ય નાખો. આવું કરવાથી તમારો આર્થિક પક્ષ મજબૂત થવા લાગશે. 
 
6. તમારા ઘરમાં પૂજા કરવાની જગ્યા કે પછી ઈશાન ખૂણમાં એક માટીનો નાનું ઘર લાવીને રાખો. તેમાં દર રવિવારે સરસવના તેલનો દીવો કરો. દીપક કર્યા પછી તેમાં કપૂર પ્રગટાવો. 
 
7.જો તમે પોતાનો મકાન બનાવા ઈચ્છો છો તો શુક્લ પક્ષના શુક્રવારે કે નવરાત્રના કોઈ પણ એક દિવસ એક લાલ કપડામાં છહ ચપટી કંકુ, છહ લવિંગ, નવ ચાંદલા, નવ મુટ્ઠી સાફ માટી અને છહ કોડિઓ લપેટીને કોઈ પણ નદી કે વહેતા પાણીમાં વિસર્જિત કરો. આ વસ્તુઓને વિસર્જિત કરતા સમયે તમરી મનોકામના રિપીટ કરતા રહો. આ ટોટકા કરવાથી માતા દુર્ગા ની કૃપા જલ્દી પ્રાપ્ત થશે અને જલ્દ જ તમારું મકાન બનાવવાનો રસ્તો સરળ થઈ જશે.
 
8. કહેવાય છે કે જો કોઈ ઘરમાં ચકલી કે ખિસકોલી તેમનો માળખું  બનાવી લે, તો તે ઘરમાં સુખ શાંતિ, ધન સમૃદ્ધિની કોઈ કમી નહી ર્હશે આથી જો તમારા ઘરમાં માળખું બનાવી લે તો તેને હટાવા નહી જોઈએ. જો તમે ભાડાના મકાનમાં રહો અને ત્યાં ચકલી માળખું બનાવી લે તો આ તમારા માટે શુભ શકુન છે. ભવિષ્યમાં તમારું પણ ઘર બની શકે છે. 
 
9. જે લોકોને પોતાનો મકાન બનાવા કે ખરીદવા ઈચ્છો છો પણ કોઈ રૂકાવટ આવી રહી હોય તો રવિવારથી શરૂ કરીને રોજ સવારે ગાયને ગોળ ખવડાવો. આ ઉપાયને શ્રદ્ધા પૂર્વક કરવાથી ગૌ માતાની કૃપા હોય છે અને પોતાનો મકાબ ખરીદવામાં આવતી બધી પરેશાનીઓ દૂર થાય છે. 
 
10. કોઈ પણ સિદ્ધ મંદિરના પરિસરમાં નાના- નાના પત્થરથી એક નાનું ઘર બનાવો. ઘર બન્યા પછી ત્યાં ભગવાનની પૂજા કરો અને તમારો ઘર બનાવવાના માટે ભગવાનથી પ્રાર્થના કરો. આ એક પ્રાચીન અને ચમત્કારી ઉપાય છે. આ ઉપાય કરવાથી થોડા જ સમયમાં તેનો સકારાત્મક પરિણામ જોવાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments