Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિ અમાવસ્યાના દિવસે શનિ દોષ અને શનિની શાંતિ માટે આ ઉપાય જરૂર કરવું.

Webdunia
શુક્રવાર, 16 માર્ચ 2018 (08:11 IST)
શનિ વર્તમાનમાં ધન રાશિમાં છે તેથી વૃશ્ચિક રાશિમાં શનિની સાડાસાતીનો અંતિમ સમય, ધનને સમાંતર અને મકરનો પહેલો તબક્કો ચાલી રહ્યો છે આ ત્રણ રાશિના લોકો શનિ અમાવસ્યા દિવસે શનિ મંદિરમાં સાત સૂકા નારિયેળ એક કાળા કપડા બાંધી ભગવાન શનિને અર્પિત કરો. શનિ ચાલીસાનો પાઠ કરો, ભૂખ્યા લોકો ઇમીરતી ખવડાવો અને યથા શક્તિ વસ્ત્ર, ધાબળો દાન કરો અને આ દિવસે વ્રત કરો. 
 
કાળો દોરો કામ આવશે  . 
શનિનો ષોડશોપચાર અથવા પંચોપચાર પૂજા - અભિષેક  વગેરે કરી પીપળના વૃક્ષની 121 વખત પરિક્રમા કરવી જોઈએ.સાંજે પીપળના વૃક્ષ નીચે સરસવના તેલનો દીપક કરવો .તમારી  લંબાઈ જેટલો કાળો દોરો પણ આ વૃક્ષ પર ચઢાવો. 
 
આ દિવસે શક્ય હોય તો પાપ ક્ષય અને ઉત્તમ આરોગ્ય માટે શમી અથવા પીપળાનું વૃક્ષારોપણ કરો. તે પછી ,આ  મંત્ર  કહો. ''पवित्राणां पवित्रा त्वं काश्यपी प्रथिता श्रुतौ। शमी शमय मे पापं नूनं वेत्सि धराधरान्।। જ્એટલે હે કશ્યપ કુળ શ્રેષ્ઠ શમીવૃક્ષ . તમે પવિત્રોમાં શ્રેષ્ઠ અને શનિ પ્રિય પણ છો. તમારામાં  તમામ પાપોનો નાશ કરવાનું સામર્થ્ય છે જેથી તમે મારા પાપોનો નાશ  કરો જેના વધવાથી મારી આ દશા થઈ છે. 
શનિ દોષથી મુક્તિ 
આમ પ્રાર્થના કરી  શામી વૃક્ષનો પૂજા  કરો  છે. આ ઉપાયથી જન્માક્ષરમાં અશુભ પ્રભાવ જેમ કે  શનિની સાઢેસાતી , શનિ દયા,પિતૃદોષ  લૌહપાદ મારકદોષ,દોષમહાદશા અંતર્દશાથી થતાં , આડઅસરો નાશ પામે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

Surya Gochar 2024: સૂર્યનો કન્યા રાશિમાં પ્રવેશ, આ રાશિના જાતકોને અપાવશે લાભ, આવકમાં થશે વધારો અને ભાગ્યનો મળશે પૂરો સાથ

16 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

સાપ્તાહિક રાશિફળ: આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે યોગ્ય જીવનસાથી, જાણો તમારી સ્થિતિ

15 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓ પર રહેશે સૂર્યદેવની કૃપા

Chandra Grahan 2024: પિતૃ પક્ષમાં લાગી રહ્યુ છે ચંદ્ર ગ્રહણ, જાણો બધી 12 રાશિઓમાં કઈ રાશિને મળશે લાભ અને કોને થશે નુકશાન ?

આગળનો લેખ
Show comments