Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - તમારા ઘરનુ વાતાવરણ બદલી નાખશે આ નાનકડો ઉપાય

Webdunia
ગુરુવાર, 15 માર્ચ 2018 (11:02 IST)
નિયમિત રૂપથી સવાર સાંજ દીવો પ્રગટાવવાથી ઘર અને વેપાર સ્થાનમાં સકારાત્મક ઉર્જા સક્રિય રહે છે. દીવાના ધુમાડાથી વાતાવરણમાં રહેલ હાનિકારક સૂક્ષ્મ કીટાણુ પણ નાશ પામે છે. દીવો અંધકારને મટાડીને પ્રકાશ ફેલાવે છે.  આ જ કારણે ઘરમાં સદૈવ પ્રકાશ અને સકારાત્મક ઉર્જાનો પ્રભાવ કાયમ રહે છે.  વિશેષજ્ઞોનુ કહેવુ છે કે આ નાનકડા ઉપાયથી તમારા ઘરનુ વાતાવરણ બદલાય શકે છે. 
 
ભગવાન ગણેશની કૃપા મેળવવા માટે ત્રણ વાટ (ત્રણ બત્તી) વાળો દીવો, મા લક્ષ્મીની કૃપા માટે સાતમુખી દીવો,  વેપારમાં આર્થિક લાભ મેળવવા માટે શુદ્ધ દેશી ગાયના ઘી નો દીવો અને શત્રુઓ અને વિરોધીઓના દમન માટે ભૈરવજી સમક્ષ સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી લાભ થશે.  સારા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે  મહુવાના તેલનો દીવો પ્રગટાવવાથી અલ્પાયુ યોગ પણ નષ્ટ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે હનુમાનજીની કૃપા

12 May- આજે આ 2 રાશી પર રહેશે શિવજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

Weekly Horoscope - આ અઠવાડિયે આ 3 રાશિના સંબંધોમાં તિરાડ આવી શકે છે, સાપ્તાહિક પ્રેમ કુંડળીમાં જાણો તમારી સ્થિતિ.

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ધન લાભના બની રહ્યા છે પ્રબળ યોગ, બધી યોજનાઓ થશે પૂર્ણ

Vastu Tips: વાસ્તુ મુજબ આ 5 વસ્તુઓ ભેટમાં આપવી છે અશુભ, સંબંધોમાં આવી શકે છે ખટાશ

આગળનો લેખ
Show comments