Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી -કાજૂ કતલી

Webdunia
શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (15:30 IST)
મિઠાઈમાં કાજૂ કતલીનો કોઈ જવાબ જ નહી. આ મોંઘી મિઠાઈઓમાંથી એક છે. જો તમને લાગે છે કે તેને ઘરે બનાવવું મુશ્કેલ છે તો આવુ નથી. હું તમને જણાવી રહી છું કાજૂ કતલીની રેસીપી અને હા તેમાં તમને કેસરનો ફલેવર પણ મળશે કારણકે આ કેસર વાળી કાજૂ કતલી છે. 
સામગ્રી 
1 કિલો કાજૂ 
600 ગ્રામ વાટેલી ખાંડ 
એક મોટી ચમચી કેસર 
7 થી 8 ઈલાયચી 
સજાવટ માટે ચાંદીનો વર્ક 
થોડું ઘી 
વિધિ- 
-એક નાની થાળીમાં ઘી લગાવીને ચિકનો કરીને જુદો રાખવું. 
- ત્યારબાદ કાજૂને વાટીને પાઉડર બનાવી લો. તેને ઝીણું વાટવા માટે થોડું- થોડું કરીને વાટવું. પાઉડરમાં મોટા દાણા નહી હોવા જોઈએ. 
- હવે કઢાઈમાં પાણી અને ખાંડ નાખી મધ્યમ તાપમાં મૂકો. પહેલા ઉકાળ આવ્યા પછી ધીમા કરી નાખવું અને ચાશણીને ઘટ્ટ થતા સુધી રાંધવું. 
- ત્યારબાદ તેમાં કેસર નાખી ત્રણ તારની ચાશણી બનાવી લો. 
- હવે ચાશણીની કઢાઈને તાપથી હટાવીને તેમાં કાજૂ પાઉડર નાખો અને સારી રીત મિક્સ કરવું. 
- મિક્સ કરતા ધ્યાન રાખવું કે ગઠલા ન બને. 
- કઢાઈને ફરીથી ધીમા તાપ પર મૂકો અને સમાન ચલાવતા કાજૂના મિશ્રણને સારી રીતે રાંધવું. 
- જ્યારે કાજૂ પાકી જાય તો તાપ બંદ કરી નાખો. 
- હવે મિશ્રણને પહેલાથી ચિકણી કરેલી થાળીમાં એક થોથાઈ ઈંચ જાડી પરતમાં સમાન ફેલાવી દો. 
- હવે તેને થોડીવાર માટે ઠંડા થવા દો. તેમાં આશરે 10-15 મિનિટનો સમય લાગે છે. 
- તેના ઉપર ચાંદીનો વર્ક લગાવી દો. 
- હવે તમે કાજૂ કેસર બરફીને મનપસંદ આકારમાં કાપી લો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાસિક ધર્માતરણ મામલે આરોપી નિદા ખાનને જામીન, કોર્ટે કેમ કર્યો શ્રી કૃષ્ણનો ઉલ્લેખ ? જાણો

Share Market: સેંસેક્સમાં જોરદાર ઉછાળો, 735 અંક ચઢ્યો સેંસેક્સ, નિફ્ટી 24,150 ને પાર, રૂપિયામાં પણ તેજી

માંજલપુર વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે સતીષ પટેલને બનાવ્યા ઉમેદવાર

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

વધુ જુઓ..

ધર્મ

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

આગળનો લેખ
Show comments