Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી રેસીપી- ઘરે આ રીતે બનાવો જલેબી

Webdunia
બુધવાર, 17 ઑક્ટોબર 2018 (12:28 IST)
સામગ્રી : 250 ગ્રામ મેંદાનો લોટ, 500 ગ્રામ ખાંડ, એક ચમચો દહીં, 500 ગ્રામ ઘી (તળવા માટે), કેસર, ગુલાબની પાંદડીઓ, એલચી પાવડર. એક તળીયે કાણા વાળો લોટો.
રીત - મેંદાના લોટમાં ગરમ ઘીનું મોણ નાખવું. નવસેકા ગરમ પાણી અને દહીંથી તેનું  ખીરું બનાવી તેને એક દિવસ રાખી મૂકો.  બીજા દિવસે તેમા ખમીર ઉઠે એટલે સમજો તૈયાર છે. 
 
ખાંડની એક તારી ચાસણી બનાવવી. તૈયાર ચાસણીમાં કેસર તથા એલચી પાવડર નાખી ચાસણીને ધીમા તાપ પર રાખવી. (ચાસણી વધારે ઘટ્ટ ન થાય તેનું ધ્‍યાન રાખવું. - ચાસણી ઘટ્ટ થાય તો તેમાં થોડું પાણી ઉમેરીને એકતારી કરવી.) 
 
કઢાઇમાં ઘી ગરમ થાય ત્‍યારે તેમાં જલેબીના ખીરાને કાણા વાળા લોટા (જલેબીના મોલ્ડ)મા ભરીને જલેબી બનાવવી. તૈયાર જલેબીને ઘી માંથી બહાર કાઢી ગરમ ચાસણીમાં 5-7 મીનીટ રાખવી. 
 
જલેબીને ચાસણી માંથી કાઢી તેના પર ગુલાબની પાંદડી લગાવીને ગરમા-ગરમ સર્વ કરવી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

રામ મંદિર દાન ચોરી કેસમાં ચંપત રાય બરતરફ, ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું

કેતનની હત્યા નિષ્ફળ જતા ચેતનનો ગુસ્સો ફાટ્યો, સિયાને કહી દીધા ખતરનાક શબ્દો

ચોમાસા પૂર્વે સરકારની મોટી જાહેરાત, શાળાઓ અને હોસ્ટેલ્સમાં સુરક્ષાના નિયમોનું પાલન કરવું ફરજિયાત, જાણો ચોમાસા માટે સરકારની નવી ગાઈડલાઈન

Heavy Rain Alert: આ 22 રાજ્યોમાં તોફાન અને વરસાદ તબાહી મચાવશે, IMD એ મુખ્ય ચેતવણી જારી કરી

ગુજરાતની સરકારી કચેરીઓમાં હવે AC ફરજિયાત 24 ડિગ્રી પર રાખવું પડશે, નવી ગાઇડલાઇન જાહેર

વધુ જુઓ..

ધર્મ

ચાણક્ય નીતિ અનુસાર જીવનસાથી પસંદ કરતા પહેલા 4 બાબતોનું રાખો ધ્યાન, નહિ તો પાછળથી પછતાશો

શુક્રવારના દિવસે ચંપક દ્વાદશી અને સિદ્ધ યોગ, સુખ સૌભાગ્યની થશે પ્રાપ્તિ જો કરશો આ ઉપાય

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 26 જૂન 2026

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

આગળનો લેખ
Show comments