Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાવણના મહીનામાં 13 દિવસ જરૂર કરવું આ કામ તો પ્રસન્ન થશે ભોલેનાથે પૂરી થશે દરેક મનોકામના

Webdunia
શુક્રવાર, 10 જુલાઈ 2020 (17:53 IST)
શ્રાવણ મહીનો ચાલી રહ્યું છે. શ્રાવણ મહીનામાં સ્નાનનો ખાસ મહત્વ હોય છે. પુરાણો મુજબ  શ્રાવણ મહીનામાં સ્નાન કરી ભગવાન શિવને જળાર્પણ કરવાથી માણસના બધા પાપ નષ્ટ થઈ જાય છે. આ વર્ષે પણ શ્રાવણી મેળમાં સ્નાનના કેટલી મહતવ્પૂર્ણ તિથિઓ છે. 
 
પૂજનમાં શિવમંત્રનો જાપ કરવું 
શ્રાવણ મહીનામાં શિવ પૂજનની સાથે જ શિવ મંત્ર
1 ૐ મહાશિવાય સોમાય નમ: કે શિવ મંત્રે
2.  ૐ નમ:શિવાય મંત્ર જપની સંખ્યા ઓછામાં ઓછા 108 હોવી જોઈએ જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ રહે છે. શિવ પરિવારનો પૂજન કરવું. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એકાદશીના દિવસે શું ખાવું જોઈએ?

Watermelon Kulfi Recipe - માત્ર 10 મિનિટમાં ઠંડી તરબૂચ કુલ્ફી

બેસન (ચણાના લોટ) નું શાક

શરીર દઝાડતી ગરમીમાં આંખોનો થાક અને બળતરા દૂર કરશે આ હેલ્ધી ફળ-શાકભાજી; આજે જ ડાયેટમાં કરો સામેલ

ઇડલી ખાઈને કંટાળી ગયા છો? ટ્રાય કરો વરાળમાં બનેલી 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ

વધુ જુઓ..

નવીનતમ

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

Ekadashi Vishnu Chalisa Niyam: અધિક માસની એકાદશી પર વિષ્ણુ ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરશો આ ભૂલ, નહિ તો નારાયણનાં આશિર્વાદ નહિ મળે

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

Aaj Nu panchang - આજનુ પંચાગ -11 જૂન 2026

Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર

આગળનો લેખ
Show comments