Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નના મુજબ કયાં જ્યોતિલિંગની કરવી આરાધના જાણો

Webdunia
ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (10:49 IST)
શ્રાવણ મહીનામાં ભોળાનાથની પૂજા અર્ચના, ભક્તિ કરવાથી ફળની પ્રાપ્તિ હોય છે. પૃથ્વી પર 12 જ્યોતિર્લિંગ છે. 12 રાશિબ અને 12 જ લગ્ન છે. જન્મ લગ્ન અને રાશિના મુજબ શિવ પૂજા કરવા શુભ ફળદાયી હોય છે. 
મેષ લગ્ન અને રાશિ- મમલેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃષભ લગ્ન અને રાશિ- બૈદ્યનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મિથુન લગ્ન અને રાશિ- ત્રયંબ્કેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કર્ક લગ્ન અને રાશિ- ભીમશંકર જ્યોતિર્લિંગની આરાધના કરવી 
સિંહ લગ્ન અને રાશિ- મહાકાલેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
કન્યા લગ્ન અને રાશિ- ઘૃણેશ્વર જ્યોર્તિલિંગની આરાધના કરવી. 
તુલા લગ્ન અને રાશિ- રામેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
વૃશ્ચિક લગ્ન રાશિ- નાગેશ્વર જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
ધનુ લગ્ન અને રાશિ- સોમનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મકર લગ્ન અને રાશિ- મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
કુંભ લગ્ન અને રાશિ- કેદારનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 
મીન લગ્ન અને રાશિ- વિશ્વનાથ જ્યોતિર્લિંગની આરાધના કરવી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

પિતૃઓ સપનામાં આવે તો... જાણો શું છે દરેક સ્વપ્નનો મતલબ

આગળનો લેખ
Show comments