Webdunia - Bharat's app for daily news and videos

Install App

શ્રાદ્ધમાં બ્રાહ્મનોને જ ભોજન કેમ ? જાણો આવી જ 5 પરંપરાઓ વિશે

Webdunia
રવિવાર, 1 સપ્ટેમ્બર 2019 (12:34 IST)
પિતૃપક્ષ ચાલી રહ્યો છે.  તેમા અનેક લોકો શ્રાદ્ધ કરે છે. પિતૃપક્ષ દરમિયાન શ્રાદ્ધમાં પિંડદાંન અને તર્પણ સાથે બ્રાહ્મણ ભોજન પણ કરાવવામાં આવે છે. આવુ કરવાથી પિતર તૃપ્ત થાય છે. પિંડદાન અને તર્પણમાં પિતરોને સંતુષ્ટ કરવા માટે જે જળ અને દૂધ આપવામાં આવે છે તેને હથેળીમં મુકીને અંગૂઠા દ્વારા આપવામાં આવે છે. જેનાથી પિતૃ પ્રસન્ના થાય છે. બીજી બાજુ પિતરો સુધી ભોજન પહોંચાડવા માટે કાગડા, કૂતરા અને ગાયને ભોજન કરાવવામાં આવે છે.  આવી અનેક  પરંપરાઓનુ આપણે પાલન કરતા આવ્યા છીએ પણ શુ આ પરંપરા પાછળ કારણ શુ છે તેના વિશે આપ જાણો છો.. તો ચાલો આજે શ્રાદ્ધ પક્ષની આવી જ કેટલીક પરંપરાઓ પાછળના કારણો વિશે જાણીએ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments