Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવના આ 5 નાના ઉપાય આપશે દરેક પરેશાનીથી મુક્તિ, તમે પણ જરૂર અજમાવો

Webdunia
મંગળવાર, 19 મે 2020 (08:54 IST)
ભગવાન શનિદેવની વ્યવસ્થા ઈશ્વરીય વિધાનની છે. શનિદેવ ગુપ્તચર રાહુ અને કેતૂ દ્વારા માનવના દરેક કર્મના હિસાબ રાખે છે. તે માણસને તેમના શ્રેષ્ઠ કર્મના આધારે ઈશ્વર શક્તિ અને સામર્થ્ય આપે છે. 
 
તેની શક્તિના બળે માણસ એક રીતે દરેક કાર્ય કરવામાં પોતાને સક્ષમ થઈ શકે છે. ત્યારે તે પોતને સર્વસ્વ સમજીને ખોટા કાર્યને પોતાના ચિંતનના આધારે સાચું સમજે છે. જો તમે પણ શનિથી મળતા અશુભ પરિણામથી ગ્રસિત છો તો આ ઉપાય તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આવો જાણીએ 
 
શનિદેવના 5 સરળ ઉપાય 
* અશુભ શનિના અસરને દૂર કરી શુભ અસરને મેળવવા કાળી ગાયનો પૂજન કરવું અને કાળા ચણાની સાથે ગોળ ખવડાવો. 
* તમારા સાથી કર્મચારીના પ્રત્યે સદ્વ્યવહાર કરવું. 
* શનિવારના દિવસે સુંદર કાંડનો પાઠ અને હનુમાનજીનો પૂજન કરવું. 
* શનિવારે શનિ મંદિરમાં સરસવનો તેલ ચઢાવો. 
* એક વાટકીમાં સરસવનો તેલ ભરીને તેમાં તમારો ચેહરો જુઓ અને તેલને એક કાંચની બૉટલમાં નાખી કોઈ નિર્જન સ્થાન પર બે હાથનો ખાડો ખોદીને દબાવી નાખો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Appe Recipe - દૂધીના અપ્પે બનાવવાની રેસીપી

Mothers Day Wishes In Gujarati : મધર્સ ડે ની શુભેચ્છા

Potato For Skin - ઉનાળામાં ટેનિંગથી રાહત મેળવવા માટે બટાકાનો ઉપયોગ આ રીતે કરો

English Baby Girl Names: તમારી નન્ની પરી માટે સ્ટાઇલિશ અને Unique અંગ્રેજી નામોની યાદી

ચકલી અને મૂર્ખ વાંદરો

વધુ જુઓ..

નવીનતમ

Buddha Purnima 2025 Date: આ વર્ષે બુદ્ધ પૂર્ણિમા ક્યારે છે? જાણો તારીખ, મુહૂર્ત અને મહત્વ

Mohini Ekadashi Vrat Katha- - આજે આ કથા વાચવાથી મળશે એક હજાર ગૌ-દાનનું ફળ

Mohini Ekadashi 2025 Date : મોહિની એકાદશી ક્યારે છે, જાણો, જાણો શુભ મુહુર્ત અને મહત્વ

Sita Navami 2025: 5 મે ના રોજ ઉજવાશે સીતા નવમી, આ શુભ મુહૂર્તમાં કરો મા જાનકી ની પૂજા, જાણો મંત્ર

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments