Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરના આ સભ્ય 21 દિવસ સુધી કરે, આ કામ નહી થશે ધનની કમી

Webdunia
રવિવાર, 11 નવેમ્બર 2018 (11:26 IST)
પૈસા આજના સમયમાં દરેક મનુષ્ય માટે કારણ કે ધન વૈભવની કામના બધાને હોય છે વધા ઈચ્છે છે કે તેમની પાસે વધરે થી વધારે ધન હોય અને એ સમૃદ્ધિમાં જીવન  પસાર કરે. જેના માટે માણસને વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ ઘણી વાર તેની મહેનતનું યોગ્ય અસર નહી હોય છે અને તેમને ઓછા પગારમાં તેમનું જીવન જીવવું પડે છે. આજે આપણે તમને એક સરળ યુક્તિ કહીશું જે કરવાથી તમને તમારી સખત મહેનતનું સમગ્ર ફળ મળશે. ચાલો આપણે જાણીએ કે આ યુક્તિ શું છે.
 
આ ટોટકા તમારા ઘરની સૌથી વડીલ મહિલાના હાથથી કરાવું જોઈએ. કારણકે ઘરની મોટી સ્ત્રી જ ઘરની લક્ષ્મી હોય છે. ઘરમાં મોટી સ્ત્રીએ સવારે સૂર્યોદયથી પહેલા ઉઠીને સ્નાન વગેરે કરી પછી એક તાંબાના લોટામાં જળ ભરીને તે જળનો છાટવું તમારા ઘરના મુખ્ય દ્વાર પર. પાણીનો છંટકાવ અગાઉ વાત યાદ રાખો તે સ્થળ સાફ હોવું જરૂરી છે. આ ક્રિયાને 21 દિવસ કરવાથી તમારા ગરીબી અને દરિદ્રતા દૂર થશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

Baby Boy Names - A to Z બાળકોના સુંદર નામ ગુજરાતીમાં

ફુગ્ગાની જેમ ફુલેલા પેટને ચપટુ કરી દેશે આ કાળા બીજ, બસ આ રીતે કરો સેવન

Royal Names for baby boys- તમારા નાના રાજકુમાર માટે શાહી નામોની યાદી અહીં છે.

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments