Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shani temple - ઈન્દોરના શનિ મંદિરની ચમત્કારી કથા, શનિદેવએ આપ્યું સપનો

Webdunia
ગુરુવાર, 25 મે 2017 (15:06 IST)
ઈંદોરમાં શનિદેવનો પ્રાચીન અને ચમત્કારિક મંદિર  જૂની ઈંદોરમાં સ્થિત છે. આ મંદિરના સંબંધમાં કથા પ્રચલિત છે.
મંદિરના સ્થાન પર આશરે 300 વર્ષ પૂર્વ એક 20 ફુટ ઉંચો એક ટીળા હતું. જ્યાં વર્તમાન પૂજારીના પૂર્વજ પંડિત તિવારી આવીને રોકાયા. એક રાત્રે શનિદેવ પડિત ગોપાલદાસને સ્વપનમાં દર્શન આપીને કહ્યું કે તેમની એક પ્રતિમા આ ટીળામાં દટાયેલી છે.  
 
શનિદેવને પંદિત ગોપાલદાસને ટીળો ખોદીને પ્રતિમા બહાર કાઢવાનું આદેશ આપ્યુ&. જ્યારે પંડિત ગોપાલદાસએ તેને કીધું કે તો દ્ર્ષ્ટિહીન હોવાથી આ કાર્યમાં અસમર્થ છે. તો શનિદેવ બોલ્યા- તમારી આંખ ખોલો હવે તમે બધું જોઈ શકશો. 
 
આંખ ખોલતા પર પંડિત ગોપાલદાસએ મેળવ્યું કે તેમનો આંધળાપન દૂર થઈ ગયું છે અને એ બધું સાફ-સાગ જોઈ શકે છે. દૃષ્ટો મેળાવ્યા પછી પંડિતજીએ ટીળાને ખોદવું શરૂ કર્યું. તેમની આંખ ઠીક હોવાના કારણે બીજા લોકોને પણ સ્વ્પનની વાત પર વિશ્વાસ થઈ ગયું અને એ ખુદાઈમાં તેમની મદદ કરવા લાગ્યા. 
 
આખું ટીળો ખોદતા પર પંડિતજીનો સ્વપન સાચું થયું અને તેમાંથી શનિદેવની એક પ્રતિમા નિકળી. બહાર નિકાળીને તેની સ્થાપના કરાઈ. આ પ્રતિમા આહે આ મંદિરમાં સ્થાપિત છે. 
 
કહેવાય છે કે શનિદેવની પ્રતિમા પહેલા વર્તમાનમાં મંદિરમાં સ્થાપિત ભગવાન રામની પ્રતિમાના સ્થાન પર હતી. 
 
એ શનિચરી અમાવસ્યા પર આ પ્રતિમા પોતે જ તેમનો સ્થાન બદલીને તેમના વર્તમાન સ્થાન પર આવી ગઈ. ત્યારથી શનિદેવની પૂજા તે સ્થાન પર થઈ રહી છે. અને આ શ્રદ્ધાળુની પાતન આસ્થાનો કેંદ્ર બની ગયું છે. 

આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments