Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hindu Dharm - પૈસાની તંગી દૂર કરવા ગુરૂવારે કરો આ ઉપાય

Webdunia
બુધવાર, 24 ઑક્ટોબર 2018 (08:43 IST)
જ્યોતિષશાસ્ત્રના મુજબ શુક્ર અને ગુરૂ ધન અને ભૌતિક સુખ પ્રદાન કરે છે. બૃહસ્પતિવારના દેવ ભગવાન વિષ્ણુ અને શુક્રવારની દેવી માં લક્ષ્મીનુ પૂજન કરીને તેની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. જો કોઈને ધન સંબંધિત પરેશાની થાય તો તેમને ગુરૂવારે અને શુક્રવારે દિવસે પૂજા કરીને દૂર કરી શકાય છે. 
 
- ગુરૂવારે સવારે ન્હાયા પછી ઘી નો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુની પૂજા અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. 
 - ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુના પૂજનમાં ચણાની દાળ અને ગોળને અર્પિત કરો. ધન સંબંધી પરેશાનીયો દૂર થઈ જશે. 
- ગુરૂવારે કે શુક્રવારના દિવસે કોઈ સૌભાગ્યવતી સ્ત્રીને સુહાગ સામગ્રીનુ દાન કરવુ શુભ ફળ પ્રદાન કરે છે બીજી બાજુ મા લક્ષ્મી ખુશ થાય છે. 
- લાલ કિતાબ મુજબ ગુરૂવારે પીળા રંગના કપડા પહેરવા અને માથા પર પીળુ ચંદન અથવા કેસરથી તિલક કરવાથી ગુરૂના શુભ ફળમાં વધારો થાય છે. 
- ગુરૂવારના દિવસે કોઈને ઉધાર આપવુ અને લેવુ શુભ નથી માનવામાં આવતુ. આ દિવસની કમાણીથી પ્રાપ્ત ધન ઘરે આવવુ શુભ છે પણ બહાર જવુ સારુ નથી. 
- ધન પ્રાપ્તિ માટે ગુરૂવારે અને શુક્રવારના દિવસે શ્રી સૂક્તનો પાઠ કરો. 
- સેકેલા ચણા, પૌઆ ચોખાનું સેવન ગુરૂવારે ન કરો. શનિવારના દિવસે આ ખાવુ લાભકારી હોય છે. 
- માતા-પિતા અને વડીલોનુ અપમાન ન કરો. તેમના આશીર્વાદ લેવાથી ગુરૂના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments