Webdunia - Bharat's app for daily news and videos

Install App

Samudrik shastra-શું તમે પણ ઘરના મંદિરમાં મૂકેલી છે આ વસ્તુઓ

Webdunia
શનિવાર, 13 જાન્યુઆરી 2018 (10:46 IST)
ઘરના મંદિરમાં ભૂલીને પણ ન રાખવી આ વસ્તુઓ .. 
દરેક ઘરમાં એક મંદિર જરૂર હોય છે. ઘરમાં સુખ-શાંતિ બનાવી રાઝવા માટે લોકો મંદિરમાં ભગવાનની પૂજા તો કરે છે પણ ઘણી વાર તેને પૂજાનો ફળ નહી મળતું. તેની પાછળ કારણ પૂજા ઘરથી સંકળાયેલી ભૂલો હોઈ શકે છે. આવો જાણી એ ભૂલો વિશે જે લોકો હમેશા કરે છે. 
ખંડિત મૂર્તિ
વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ભૂલથી પણ ખંડિત મૂર્તિ ન રાખવી. એવી મૂર્તિઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. બીજી તરફ શાસ્ત્રની માન્યતાઓ મુજ્બ ખંડિત મૂર્તિની પૂજા કરવાથી દેવતાગન ગુસ્સા હોય છે. 
એક ભગવાનની બે ફોટા ન મૂકવી. 
તમારા ઘરના મંદિરમાં એક જ ભગવાનની બે ફોટા ભૂલથી પણ ન મૂકવી. ખાસકરીને ભગવાન ગણેશની 3 ફોટા તો કદાચ ન મૂકવો. કહેવાય છે કે તેનાથી તમારા દરેક શુભ કાર્યમાં મુશ્કેલીઓ ઉભી થવા લાગે છે. 
 
બે શંખ ન મૂકવો
વાસ્તુશાસ્ત્ર મુજબ પૂજાના સ્થાન ઘરના ઉત્તર કે પૂર્વ દિશામાં બનાવો. દક્ષિણ કે પશ્ચિમ દિશા અશુભ ફળદાયી હોઈ શકે છે. ઘરના મંદિરમાં બે શંખ ભૂલથી પણ ન મૂકવો. 
 
મંદિરની આસપાસ ટાયલેટ ન હોય 
ઘરમાં પૂજા ઘરની ઉપર કે આસપાસ ટાયલેટ ન બનાવવી. રસોડા ઘરમાં મંદિર ન રાખવું. વાસ્તુશાસ્ત્રમાં તેને ખોટું જણાવ્યું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments