Biodata Maker

સમુદ્ર શાસ્ત્ર- જો તમારી હથેળીમાં છે આ નિશાન તો નહી મળે પત્ની સુખ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (14:00 IST)
સમુદ્ર શાસ્ત્રમાં શરીરની કેટલીક સંકેતોનો વર્ણન મળે છે. આ સંકેતના આધારે કોઈ પણ માણસનો વ્યવહારની ખબર પડે છે. 
સામુદ્રિક શાસ્ત્ર મુજબ પુરૂષથી સંબંધિત કેટલાક ખાસ સંકેત આ જણાવવા માટે ઘણું છે કે તેમની પત્ની દરેક કામમાં દક્ષ અને પૂર્ણરૂપથી તેમની પ્રિય જશે. આજે અમે તમને સમુદ્ર શાસ્ત્રના કેટલાક સંકેત વિશે જણાવી રહ્યા છે જે આ જણાવે છે કે તેમની પત્ની તેના માટે કેટલી સારી સિદ્ધ થશે. 
આંગળીનો સ્વરૂપ 
સમુદ્ર શાસ્ત્ર મુજબ જે પુરૂષના હાથની આંગળીઓ સીધી અને લચીલી હોય છે સાથે જ સૌથી નાની આંગળી અણીદાર હોય તો એવા લોકોની પત્ની બધા કામમાં નિપુણ અને સર્વગુણસંપન્ન હોય છે. 

બહુ મોટો હાથ 
ત્યાં જ જો પુરૂષનો હાથ સામાન્ય હાથથી બહુ મોટો કે પછી ખૂબ કઠણ હોય છે તો એવા પુરૂષને તેમની પત્ની તરફથી કોઈ પણ સુખ મળતો નથી. 
પુરૂષની હથેળી 
કોઈ પુરૂષની હથેળીનો ગુરૂ પર્વત ઉભરેલો હોય અને હૃદય રેખા નાની છે. એવા પુરૂષની પત્ની તેમના માટે અશુભ ગણાય છે. સાથે જ એવા લોકોને તેમની પત્નીના કારણ બહુ પરેશાનીઓ ઉઠાવવી પડે છે. 

ચોરસ આંગળી 
જો કોઈ પુરૂષના હાથની આંગળી ગોળ નહી પણ ચોરસ હોય તો તેવા પુરૂષને તેમની પત્ની તરફથી સુખનો અભાવ રહે છે. સાથે જ તેમના લગ્ન-જીવન હમેશા વિખરાયેલો રહે છે. 
હથેળીનો અંગૂઠો 
જો જોઈ પુરૂષનો હાથનો અંગૂઠાનો આકાર બેડોલ અને કદરૂપો છે તો એવા પુરૂષને તેમની પત્ની તરફથી સુખનો અભાવ રહે છે. તે સિવાય જો પુરૂષના હાથના અંગૂઠા બહુ સુંદર અને આકર્ષક છે તો તેને તેમની પત્નીના સહયોગથી જ સફળતા મળે છે. તેનો લગ્ન-જીવન સુખમય હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

20 માર્ચે આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ કેમ ઉજવવામાં આવે છે? ઇતિહાસ જાણો

World Sparrow Day - શહેરોમાંથી ચકલીઓ લુપ્ત થઇ ગઇ

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

શ્વાસ લેવામાં તકલીફ છે ? ઓક્સીજન લેવલ ઓછું થાય તો શું કરવું, કેવી રીતે તરત જ વધારવું ઓક્સીજન લેવલ

નવરાત્રીના પહેલા દિવસે મખાનાની ખીર બનાવો, દેવી શૈલપુત્રીને અર્પણ કરો, રેસીપી નોંધી લો

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાગ- 21 માર્ચ

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

Aaj nu panchang - આજનુ પંચાંગ -20 માર્ચ

બ્રહ્મચારિણી માતાની આરતી

Durga Stuti Path: નવરાત્રીમાં રોજ કરો શ્રી દુર્ગા સ્તુતિનો પાઠ કરો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર

આગળનો લેખ
Show comments