Webdunia - Bharat's app for daily news and videos

Install App

Home Temple Tips: ઘરના મંદિરમાં ધ્યાન રાખો આ જરૂરી નિયમ, જાણો શુ કરવુ શુ ન કરવુ

Webdunia
શુક્રવાર, 15 જુલાઈ 2022 (00:37 IST)
Vastu Tips For Home Mandir- ઘર કે ઑફિસમાં આમ તો બધી વસ્તુઓ વાસ્તુના મુજબ હોય તો સારું રહે છે. પણ તેમાં મંદિર પર ખાસ રૂપથી ધ્યાન આપવાની જરૂર હોય છે. વાસ્તુ મુજબ ઘરની દરેક દિશાની પોતાની એક ખાસિયત હોય છે. જેની અસર માણસના જીવન પર પડે છે તેથી પૂજા ઘરની પણ યોગ્ય દિશા હોવી ખૂબ જરૂરી છે 
 
કારણ કે પૂજા ઘર તે જગ્યા છે જ્યાં બેસીને આપણે ભગવાનનુ ધ્યાન કરીએ છીએ. આ સકારાત્મક કાર્યને કરવા માટે ઘરમાં દિશા યોગ્ય હોવી પણ જરૂરી છે. આવો જાણી પૂજા ઘરમાં શું કરવુ જોઈએ અને શું નહી અને તેની યોગ્ય દિશા ઘરના મંદિર બનાવતા સમયે રાખવી આ વાતની કાળજી 
 
- વાસ્તુ શાસ્ત્રના મુજબ ઘરનુ મંદિર હમેશા ઈશાન ખૂણામાં એટલે કે ઉત્તરના ખૂણાની તરફ હોવુ જોઈએ. મંદિર માટે તેને સૌથી ઉત્તમ દિશા ગણાય છે. સાથે જ આ વાતની પણ કાળજી રાખવી કે પૂજા ઘર ક્યારે પણ દક્ષિણમાં નહી હોવુ જોઈએ. તેનાથી અમારા કાર્યમાં રૂકાવટ ઉભો  થાય છે. 
 
- મંદિરની સાથે વાસ્તુ મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ન રાખવી. તેણે સમયસર પ્રવાહિત કરી નાખવી જોઈએ નહી તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. 
 
- મંદિરમાં ભૂલીથી પણ વાસી ફૂલ ન ચઢાવવા. સાથે જ મંદિરમાં પૂર્વજોની ફોટા રાખવાની મનાઈ હોય છે. મંદિરના વાસણને જુદા ધોઈને મુકવા. 
 
- વાસ્તુ જાણકારોનુ કહેવુ છે કે મંદિરમાં લાલ રંગનુ કપડુ ન પથારવું. સાથે જ મોઢુ પૂર્વ દિશાની તરફ કરીને બેસવું. 
 
- એક જ ભગવાનના ઘણા ફોટા લગાવવાથી બચવું. ઘરમાં 2 શિવલિંગથી વધારે ન રાખવું. તેમજ 2 થી વધારે શંખ પણ  ન રાખવા. સૂર્યની ફોટા પણ 2 થી વધારે ન હોવા જોઈએ. કારણ જો તમે આ વાતની કાળજી નહી રાખો તો તેનાથી ઘરમાં અશાંતિ ફેલે છે. 
 
- સવાર સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવવો. આવુ કરવાથી ધન લાભ થશે. રોકાયેલા પૈસાની આવક પણ યોગ્ય થઈ જશે. 
 
- પ્રસન્ન મુખ વાળા દેવી-દેવતાઓના ફોટા ઘરના મંદિરમાં રાખવી જોઈએ. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments