Webdunia - Bharat's app for daily news and videos

Install App

તો આ બધા કામ કરવાથી શુ માણસની વય ઘટે છે ?

Webdunia
બુધવાર, 4 ઑક્ટોબર 2017 (08:53 IST)
મહાભારતમાં એક પ્રસંગ આવે છે જેમાં વિદુરે ધૃતરાષ્ટ્રને માણસની ઉમર ઘટવાના કારણ જણાવ્યા છે. આ છે કારણ 
ક્રોધ કે ગુસ્સો- ક્રોધ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગીતામાં પણ લખ્યું છે કે તમારા ક્રોધ પર વિજય મેળવી લીધી એ આ યુગમાં સુખી છે. એક વાત પણ લખી છે કે ક્રોધથી માણસ આંધળો થઈ જાય છે જે તેને નરક સુધી લઈ જાય છે. આ રીતે ક્રોધથી માણસની ઉમર ઓછી હોય છે. 
 
સાંસારિક સુખ- સાંસારિક સુખ માણસને જલ્દી વૃદ્ધ કરી નાખે છે. તેથી ત્યાગની ભાવના હોવી બહુ જરૂરી છે. ત્યાગની ભાવના રાખનાર માણસ તેમની ઉમરને ઘટાડે છે. 
 
અભિમાન- અભિમાન માણસના પતનનો કારણ બને છે. અભિમાની માણસના દુશ્મન વધારે અને મિત્ર ઓછા હોય છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments