Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો

Webdunia
રવિવાર, 10 ડિસેમ્બર 2017 (07:11 IST)
રાવણે અંત સમયમાં લક્ષ્મણએ આપી હતી આ 3 શિખામણ, જરૂર વાંચો 
 
શ્રી રામ અને રાવણ વચ્ચે થયું અંતિમ યુદ્ધ પછી રાવણ જ્યારે યુદ્ધ ભૂમિ પર મૃત્યુ શૈય્યા પર પડ્યું હતું ત્યારે ભગવાન રામ, લક્ષ્મ્ણને સમસ્ત વેદના જ્ઞાતા મહાપંડિત રાવણથી રાજનીતિ અને શક્તિનો જ્ઞાન મેળવવા કહે છે. અને ત્યારે રાવણ લક્ષ્મણને જ્ઞાન આપે છે કે 

ગધેડાની સવારી કરતો હતો રાવણ, વાંચો રૂચિકર જાણકારી જે ઓછા જ લોકો જાણે છે

સારા કાર્યમાં ક્યારે મોડું નહી કરવું જોઈએ. અશુભ કાર્યને મોહવશ કરવું જ પડે તો જેટલું બને તેને ટાળવાનો પ્રયાસ કરવું જોઈએ. 
 
શક્તિ અને પરાક્રમના મદમાં આટલા આંધડા નહી થઈ જવું જોઈએ કે દરેક દુશ્મન નાનું અને નીચું લાગવા લાગે. મને બ્રહ્માજીથી વર મળ્યું હતું કે માણસ અને વાંદરા સિવાય કોઈ મને મારી નહી શકતું. પણ તેને હું નાનું સમજીને ગર્વમાં રહ્યું જે કારણ મારું આ વિનાશ થયું. 

ચાણક્ય નીતિ- ત્રણ વાત થઈ શકે છે પુરૂષોના અભાગ્યનો કારણ

ત્રીજી અને અંતિમ વાર રાવણએ આ કહી કે આપણા જીવનના રાજ સ્વજનને પણ નહી જણાવવા જોઈ. કારણકે સંબંધો બદલતા રહે છે જે મ કે વિભીષણ જ્યારે લંકામાં હતું ત્યારે મારું શુભેચ્છું હતું. પણ શ્રી રામની શરણમાં આવ્યા પછી મારા વિનાશના માધ્યમ બન્યું. 
 
સાર- પોતાના રાજ પોતાના સુધી રાખવા, શુભ કાર્યમાં મોડું ન કરવું, ખોટા કામ કરવાથી બચવું અને કોઈ પણ દુશ્મનને નબળું ન સમજવું. આ અમૂલ્ય પાઠા દરેક માણસને તેમના જીવનમાં  ઉતારવું જોઈએ. 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments