Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:02 IST)
બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવું પદે છે. 
શાસ્ત્રોના મુજબ આ સમસ્યાનો સમાધાન સંકટ મોચન ભગવાન હનુમાનની આરાધનાથી શક્ય થઈ શકે છે. તમે હનુમાનજીને ખુશ કરી તમારા બાળકને બુદ્ધિમાન અને શાંત બનાવી શકે છે. તેથી બાળકના ગુસ્સા પોતે ઓછું થઈ જશે. 
 
શાસ્ત્રો મુજબ જ્યારે જ્યોતિષ ગ્રહોના પ્રભાવથી બાળક જિદ્દી, ચીડિયું હોય, ક્રોધ વધારે કરવું, માતા-પિતા કે બીજા વડીલ લોકોની વાત નહી સાંભળતું હોય, તો હનુમાનજીના જમણા પગના સિંદૂર દર મંગળવારે અને શનિવારે બાળકના માથા પર લગાવો. 
ૐ હનુમનતે નમ: નો પાઠ કરો અને બાળકથી પણ કરાવો. હનુમાનજીના 12 નામના દરરોજ સ્મરણ કરવું. 
જે માણસને ગુસ્સો વધારે આવે છે તેના માટે આ ઉપાય ફાયદાકારી છે. હનુમાનજીને બળ અને બુદ્ધિના દાતા ગણાય છે. જો બાળકને કે પોતાને નજર વારેઘડી લાગતી હોય તો હનુમાનજીના ડાબા પગના સિંદૂર માથા પર લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments