Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:02 IST)
બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવું પદે છે. 
શાસ્ત્રોના મુજબ આ સમસ્યાનો સમાધાન સંકટ મોચન ભગવાન હનુમાનની આરાધનાથી શક્ય થઈ શકે છે. તમે હનુમાનજીને ખુશ કરી તમારા બાળકને બુદ્ધિમાન અને શાંત બનાવી શકે છે. તેથી બાળકના ગુસ્સા પોતે ઓછું થઈ જશે. 
 
શાસ્ત્રો મુજબ જ્યારે જ્યોતિષ ગ્રહોના પ્રભાવથી બાળક જિદ્દી, ચીડિયું હોય, ક્રોધ વધારે કરવું, માતા-પિતા કે બીજા વડીલ લોકોની વાત નહી સાંભળતું હોય, તો હનુમાનજીના જમણા પગના સિંદૂર દર મંગળવારે અને શનિવારે બાળકના માથા પર લગાવો. 
ૐ હનુમનતે નમ: નો પાઠ કરો અને બાળકથી પણ કરાવો. હનુમાનજીના 12 નામના દરરોજ સ્મરણ કરવું. 
જે માણસને ગુસ્સો વધારે આવે છે તેના માટે આ ઉપાય ફાયદાકારી છે. હનુમાનજીને બળ અને બુદ્ધિના દાતા ગણાય છે. જો બાળકને કે પોતાને નજર વારેઘડી લાગતી હોય તો હનુમાનજીના ડાબા પગના સિંદૂર માથા પર લગાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments