Webdunia - Bharat's app for daily news and videos

Install App

હનુમાનજી કરશે જિદ્દ અને ગુસ્સાને શાંત, આ દિવસે કરો આ ઉપાય

Webdunia
મંગળવાર, 3 ઑક્ટોબર 2017 (15:02 IST)
બાળક જિદ અને ગુસ્સેલ સ્વભાવના આજકલ થતા જઈ રહ્યા છે. જેના કારણે માતા-પિતાને ખૂબ માનસિક અને આર્થિક પરેશાનીઓનો સામનો પણ કરવું પદે છે. 
શાસ્ત્રોના મુજબ આ સમસ્યાનો સમાધાન સંકટ મોચન ભગવાન હનુમાનની આરાધનાથી શક્ય થઈ શકે છે. તમે હનુમાનજીને ખુશ કરી તમારા બાળકને બુદ્ધિમાન અને શાંત બનાવી શકે છે. તેથી બાળકના ગુસ્સા પોતે ઓછું થઈ જશે. 
 
શાસ્ત્રો મુજબ જ્યારે જ્યોતિષ ગ્રહોના પ્રભાવથી બાળક જિદ્દી, ચીડિયું હોય, ક્રોધ વધારે કરવું, માતા-પિતા કે બીજા વડીલ લોકોની વાત નહી સાંભળતું હોય, તો હનુમાનજીના જમણા પગના સિંદૂર દર મંગળવારે અને શનિવારે બાળકના માથા પર લગાવો. 
ૐ હનુમનતે નમ: નો પાઠ કરો અને બાળકથી પણ કરાવો. હનુમાનજીના 12 નામના દરરોજ સ્મરણ કરવું. 
જે માણસને ગુસ્સો વધારે આવે છે તેના માટે આ ઉપાય ફાયદાકારી છે. હનુમાનજીને બળ અને બુદ્ધિના દાતા ગણાય છે. જો બાળકને કે પોતાને નજર વારેઘડી લાગતી હોય તો હનુમાનજીના ડાબા પગના સિંદૂર માથા પર લગાવો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments